Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
उत्तराध्ययनसूत्रे __ अथ सिंहगिरिनृपश्चिन्तयति-अनयोर्मल्लयुद्धमधुना पूर्ण न भविष्यति तस्माद् द्वितीयदिवसे पुनरिद भवतु इति पिचिन्त्य तथैवादिगति स्म । ततः सिंहगिरिनृपे स्वासनादुत्थिते सति तौ मल्लानपि स्वस्वस्थान गती। ततोऽट्टनमाला फटहीमल्ल वदति - मात्स्येिकेन यत् त्वदन पीडित तदुच्यताम् , फहीमल्लस्तदा गुरवे मायश्चित्तग्रहीता शिष्य इव शुद्धमानसः पीडित सागमनमीत् । ततोऽट्टनमलस्त पक्यतैलमर्दनैह्नितापनोग्यभेपजैश्व पुनर्भूतन कृतवान् । मात्स्यिस्मल्लोऽपि राजा भी गले मे वरमाला नहीं डाली-अर्थात् इन दोनों मल्लों में से किसी की भी जीत नहीं हुई।
इस दृश्य को देखकर सिंहगिरि राना ने विचार किया कि इस समय इन दोनों पहेलवानों की कुश्ती सपूर्णरूप से ठीक ठाक नहीं हो सकती अतः दूसरे दिन के लिये यह काम रखा जाय । इस प्रकार विचार कर समस्त जनता के समक्ष राजा ने यह प्रकट किया कि कल फिर से इन दोनो का यही पर मल्लयुद्ध होगा। ऐसा कह कर राजा अपने आसन से उठकर चला गया। ये दोनों मरल भी राजा को जाते देखकर अपने २ स्थान पर चले गये। अट्टनमल्ल ने फलहीमरल से कहा कि कहो-मात्स्यिकमल्ल ने तुम्हें कहा चोट पचाई है। अहनमल्ल की बात सुनकर फलहीमल्ल ने जैसे प्रायश्चित को गुरु से ग्रहण करनेवाला शिष्य सव शुद्ध मन से अपनी दशा प्रकट कर देता है उसी तरह अपने गुरु से जहा २ चोट लगने से दर्द हो रहा या उन २ अगों को दिखला दिया। फलहीमल्ल की बात सुनकर अहममल्लने उसके चोट खाये हुए अगों को पक्व तेल की मालिश से, अग्नि के सेक से, तथा योग्य એ સદેહમા આકુલ વ્યાકુલ બનીને કેઈના પણ ગળામાં વરમાળા ન આરોપી, કેમ કે તે બનેમાથી કેઈની પણ જીત થઈ ન હતી
આ દશ્યને જોઈ સિહગિરિ રાજાએ વિચાર કર્યો કે, આ સમયે આ બને પહેલવાનની કુરતી ઠીક ઠીક થઈ શકી નથી માટે બાકી રહેલી કુસ્તી અપૂર્ણ રાખી બીજા દિવસે ચાલુ રાખવી આ પ્રકારે વિચાર કરી સમસ્ત પ્રેક્ષકો સમક્ષ રાજાએ એવું જાહેર કર્યું કે, આવતી કાલે આ બન્નેનું અહિં મલ્લયુદ્ધ થશે એવું કહી રાજા પોતાના આસનથી ઉઠીને ચાલ્યા ગયા અટ્ટનમલે ફલહીંમલેને કહ્યું
કે, કહે ! માસ્મિકમલે તમને કયા ચોટ (માર) પહાચાડી ૬ અટ્ટનમલ્લની વાત - સાભળીને કુલહમ જેમ ગુરુ પાસે શુદ્ધ ભાવથી પ્રાયશ્ચિત્ત લેનાર શિષ્ય શુદ્ધ
મનથી પિતાની પરિસ્થિતિ પ્રગટ કરી દે છે તે પ્રમાણે જ્યા જ્યા ચેટ લાગવાથી દર્દ થઈ રહ્યું હતું તે તે અગેને તેણે બતાવ્યા ફલડીમલની વાત સાભળીને અટ્ટનમલ્લે જ્યાં જ્યા તેના અગાને માર લાગ્યો હતો ત્યાં ત્યા પાકા તેલની