Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
उत्तराभ्ययनसूत्रे भगिनि ! पश्य तवाय शिशुः किं करोति ! विष्ठा भक्षयति । अनेनैव साफमस्मान भोजयितु समीहसे, एव सर्वभगिनीना वचन श्रुत्वा लज्जिता सा राजपुत्री सूकरशिशु तत्याज। तदनन्तरमितस्ततो भ्रमन्त हृष्टपुष्टाङ्ग त मुकरशिशु विलोक्य चाण्डाला स्वगृह नीत्वा चरणेषु पन्या यही प्रक्षिप्य कुत्सित मृत्युना हतवान् । तस्मात् दुःशील परित्यज्य शीलमासेवनीयम् । ॥ ५॥ ने थोडी दूर पर जाकर अशुचि कर दी। यह देखकर उस सूकर शिशु ने उस प्रशस्त मधुर सुस्वादु सुगन्धि पथ्य भोजन का परित्याग करके कन्या के मना करते भी शीघ्र ही दौड़कर अशुचि के पास जाकर उसका भक्षण करने लगा । सूकर शिशु को अशुचि खाते देखकर वे सभी वहिने मजाक करती हुई अपने बहिन से गोली कि हे बरिन ! देखो तो सही आपका यह प्यारा पुत्र क्या कर रहा है। कितने आनदसे अशुचि खाने मे मग्न हो रहा है। इसी के साथ आप हम सबको भोजन करने के लिये प्रेरित करती हैं ? इस प्रकार बहिन को उन सब बहिनो ने उलाहना दिया। उलाहनेके वचन सुनकर वह उनके समक्ष अधिक लजित हुई और उस सूकर शिशु को घर से बाहिर निकाल दिया । घरसे बाहिर होजाने पर यह इधर उधर फिरने लगा। इतने में चाडाल ने इसे पकड़ लिया और घर ले जाकर चारों पैर बाधकर जमीन पर डाल दिया और उस पर घास डालकर फिर अग्नि जलाई और જઈને અશુચિ કરી, આ જોઈ તે સૂર બચાએ પ્રશસ્ત, મધ, સુસ્વાદિષ્ટ, સુગધી ભેજનને પરિત્યાગ કરીને વિધવા રાજકન્યાના રેકવા છતા ન રેકતા ઝડપથી દેડી જઈ અશુચિ પાસે પહોંચી તેનું ભક્ષણ કરવુ શરૂ કર્યું સૂકર બચ્ચાને અશુચિ ખાતુ ઈ બધી બહેને મશ્કરી કરતા પિલી વિધવા બહે નને કહેવા લાગી કે હે બહેન ! જુઓ તે ખરા તમારે એ પ્યારે પુત્ર શું કરી રહેલ છે કેટલા આનદથી અશુચિ ખાવામાં મગ્ન બની ગયેલ છે આની સાથે તમે અમને ભજન કરવાનું કહેતા હતા આ પ્રકારે પેલી બધી બહેનેએ તેને મહેણુ દેતા મહેણાનું વચન સાંભળીને તે એમની સમક્ષ ખુબ શરમાઈ ગઈ અને એ સૂતર બચ્ચાને ઘરમાંથી બહાર કાઢી મૂકયુ ઘરથી બહાર થઈ જતા તે જ્યા ત્યાં ભટકવા લાગ્યુ એટલામા ચડાળને હાથ તે પડી ગયું જેને પકડી તે પિતાને ઘેર લઈ ગયો અને ત્યાં લઈ જઈ ચારે પગ બધી જમીન ઉપર પછાડયુ, અને તેના ઉપર ઘાસ નાખીને પછી અગ્નિ