Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रियदर्शिनी टीका अ० २ गा ९ उप्णपरीपहजये-अरहन्नकदृष्टान्त ३१३ त प्रलोभ्य स्वभवने स्थापितवती । अथ तन्माता भद्रासाधी मुनीना निवासस्थाने चन्दनार्थमागता । सा तन तमपश्यन्ती जहन्मित्राचार्यमपृच्छत्-भदन्त ! अरहन्नकमुनिः क्व वर्तते ? अर्हन्मित्राचार्यः प्राह-जरहन्नको भिक्षार्थ गतः, किं तु न पुनः परावृत्तः, अतस्तमन्वेपयन्ति मुनय , इति तदनुपलब्धिवचन वज्राघातमिवकठोर श्रुत्वा व्याकुला सती भद्रा सा नी पुनमोहेन अरे अरहन्नक | अरे अरहन्नक ! इत्युच्चैमिलपन्ती नयननिःसपदश्रुधारा पातयन्ती मोहेन पदे पदे प्रस्खलन्ती प्रतिही मुनि अरहन्नक से उसने पूछा आप क्या चाहते ह ? अरहन्नक ने कहा भिक्षा चाहता है। काम के वशगत हुई उस स्त्री ने भिक्षा का लोभ देकर अरहन्नक मुनि को अपने घर पर ठहरा लिया। उधर अरहन्नक मुनि की माता भद्रा साध्वी मुनियों को वन्दना करने के लिये आई। अरहन्नक मुनि को ज्यो ही वहा साध्वी ने नहीं देखा त्यो ही वह अहंन्मित्रा. चार्य को पूछने लगी कि भदन्त ! अरहन्नक मुनि कहा हैं। आचार्य महाराज ने कहा कि वे भिक्षा लेने के लिये वाहर गये थे, परन्तु अभीतक वापिस नहीं आये हे अतः अन्यमुनिजन उनकी तलाश कर रहे हैं। माता भद्रा सा-वी ने ज्यो ही यह बात सुनी त्यों ही उसके हृदय मे वज्र के आघात जैसा एक कठोर आघात हुआ और उसी समय उस का चित्त विक्षिप्त-हो गया। वह पुत्र के मोह से बहुत ही आकुलव्याकुल होने लगी, और अपने आप बड-बडाने लगी-अरे अरहन्नक! तू इस समय कहा है, कह तो सही। इस प्रकार ऊँचे स्वर से विलाप करती और आखों से आंसुओं की धारा बहाती हुई वह स्थान स्थान पर પૂછયું આપ શુ ઈચ્છે છે? અરહકે કહ્યું કે, હું ભિક્ષા ચાહુ છુ કામને વશ બનેલ તે સ્ત્રીએ ભિક્ષાનો લાભ આપીને અરહaક મુનિને પિતાને ઘેર શેકી લીધા અહિ અહંન્નક મુનિની માતા ભદ્રા સાધ્વી મુનિને વદણા કરવા આવી અરહન્નક મુનિને જ્યારે તે સાધ્વીએ ત્યા ન જોયા ત્યારે આચાર્યને પૂછ્યું કે, “હે ભદત! અરહન્નક મુનિ કયા છે? આચાર્ય મહરાજે કહ્યું કે, ભિક્ષા લેવા માટે તેઓ બહાર ગયા છે, પરંતુ હજુ સુધી પાછા ફરેલ નથી જેથી અન્ય મુનિજન તેની તપાસ કરી રહેલ છે માતા ભદ્રા સાધ્વીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેના હદ યમા વજીના ઘા જે એક આઘાત થયો અને એ વખતે એનું ચિત્ત વ્યાકુળ બની ગયુ તે પુત્રના મેહથી ઘણા આકુળ વ્યાકુળ થવા લાગ્યા, અને પોતાના મનમાજ બડબડવા લાગ્યા કે, અરે અરહુન્નક ! તુ આ સમયે ક્યા છે, કહે તે ખરે આ પ્રકારે ઉચા સ્વરથી વિલાપ કરતા અને આખેથી અશ્રુધારા વહાવતા, તે उ० ४०