Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ मा ४५ परोपद्वावतरणम्
५५९
चेदुच्यते - सूक्ष्मपरायस्य चारित्रमोहनीय दर्शनमोहनीय सत्तामात्र वर्तते, न तु परीपद हेतुभूत सूक्ष्मोऽपि मोहनीयोदयोऽस्तीति न मोहनीयजन्यपरीपहो भवति, ततच परविधयन्धकस्य मोहनीयोदयाभावेन सर्वत्रौत्सुक्यनिवृत्तिर्भवति, औत्सुक्यनिटच्या च विहारपरिणामाभानः, तेन शय्यापरी पडवेदनसमये चर्याया अभावः । अत्र तु - मोहनीयोदयाद् वादररागवत्त्वेन औत्सुक्य विहारपरिणामरूप संभवति, तदा शस्यापरीपदवेदनसमये चर्यापरीपह परिणामरूपेण वेदयति, अतो विंशतिपरीपदान् वेदयतीति कथन सम्यगेन ।
कि शय्या और निषद्या में से एक फिर घट जाने से वीस की जगह १९ उन्नीस परीपों के वेदना का ही सद्भाव कहना चाहिये ?
उत्तर-- मक्ष्मसपराय सयत के चारित्रमोहनीय एव दर्शनमोह न केवल सत्तामात्र है, परीपह का हेतुभूत थोडा सा भी मोहनीय का उदय वहा नहीं है कि जिससे वहा मोहनीय के उदय से होने वाला परीपह हो सके, अतः छह कर्मों का बंधक जो सयत है उसके मोहनीय कर्म के उदय के अभाव से सर्वत्र औत्सुक्य की निवृत्ति हो जाती है । औत्सुक्य की निवृत्ति से विहार करने के परिणाम की भी निवृत्ति हो जाती है, इससे शय्यापरीपह के वेदन के समय में वहा चर्या का अभाव है परन्तु जो सप्तविध कर्म का अथवा अष्टविध कर्म का धक है उसके मोहनीय का उदय है इससे चादर रागवाला होने से उसके विहारपरिणामरूप औत्सुक्यभाव सभावित होता है। उस समय वह शय्यापरीपह के वेदन के समय में चर्यापरीपह को परिणामકારણ કે શય્યા અને નિષદ્યામાથી એક ઘટિજવાથી વીસને બદલે ઓગણીસ પરીષહેાના વેદનના જ સદ્ભાવ કહેવા જોઈ એ
ઉત્તર——સૂક્ષ્મ સાપરાય સયતના ચારિત્ર માહનીય અને દર્શનમેહની યની કેવળ સત્તા માત્ર છે પરીષહના હેતુભૂત ઘેાડા પણુમેહનીયના ઉદય ત્યા નથી કે જેનાથી ત્યા માહનીયના ઉદયથી આવનાર પરીષહ થઈ શકે આથી છ કર્મોના બધક જે સયત છે તેના મેાહનીય કર્મના ઉદયના અભાવથી સત્ર ઔત્સુકયની નિવૃત્તિ થઈ જાય છે. ઔત્સુકયની નિવૃત્તિથી વિહાર કર વાના પરિણામની પણ નિવૃત્તિ થઈ જાય છે. આથી શય્યાપરીષહના વેઢનના સમયે ત્યા ચર્ચોના અભાવ છે પરતુ જે સાત પ્રકારના કર્માંના અથવા માઠ પ્રકારના કર્મોના ખધક છે તેને માહનીયને ઉદય છે. આ કારણે માદર રાગ વાળા હાવાથી એના વિહાર પરિણામ રૂપ ઔત્સુષ્યભાવ સભવીત બને છે. એ સમયે તે શય્યાપરીષહના વેદન સમયમાં ચર્ટીંપરીષહને પરિણામરૂપથી વેદિત