Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०६
उत्तराध्ययनसूत्रे क्रियाकारित्व स्वीस्तव्यम् । एव च 'सर्व रस्तु क्षणिकम्' इत्येव मन्तव्यम् । वस्तुन प्रतिक्षण समुच्छेदो निर वयनाशो भाति । यथा विद्युज्जलमुद्दादिपदार्थानामिति । __ एव वदन्त तमश्चमिनमुनि काडिन्यनामको धर्माचार्य प्राह-वत्स! प्रतिक्षण वस्तुनः सर्वथा नाश मा स्वीकुरु । वस्तुनः प्रतिक्षण नाश कयचित् अन्यान्यपर्यायोत्पत्तिनाशापेक्षयैर भाति न तु सर्वथानागरूपो निरन्वयनाशो भवति । पदार्यस्य सर्वथा निरन्वयनाशाऽभ्युपगमे तु क्षणान्तरे तथारूपः पदार्थः प्रत्यक्षेण कथ दृश्यते। पदार्थ क्षणिक हैं । क्षणिक का मतलय है निरन्वय विनाश । वस्तु प्रतिक्षण उत्पन्न होती रहती है और प्रतिक्षण ही नष्ट होती रहती है, जसे विजली या जलघुवुद आदि पदार्थ । ___अश्वमित्र मुनि की इस बात को सुन धर्माचार्य कौडिन्य ने कहावत्स! प्रतिक्षण वस्तु के सर्वथा विनाश को तुम स्वीकार मत करो। यह बात तो सिद्धान्त अभिमत है कि वस्तु सदा एकसी हालत में नहीं रहती है, उसमे प्रतिक्षण नवीन पर्यायों का उत्पाद एव पूर्व २ पर्याया का विनाश होता रहता है । इस अपेक्षा से उसका कथचित् विनाश भी माना गया है । इस प्रकार की स्वीकृति से यह तात्पर्य नही निकलता है कि वस्तु का सर्वथा निरन्वय विनाश हो जाता है। पदार्थ का निरन्वय विनाश तो त्रिकालमे भी नहीं हो सकता है। यदि पदार्थ का निरन्वय विनाश माना जाय तो द्वितीयादिक क्षणान्तर मे जो पदार्थ का ज्यों का त्यो प्रत्यक्ष होता है वह नही हो सकता। એટલા માટે પદાર્થ ક્ષણિક છે ક્ષણિક અર્થ નિરન્વય વિનાશ થાય છે વસ્તુ પ્રતિ ક્ષણ ઉત્પન થતી રહે છે અને પ્રતિક્ષણે નાશ થતી રહે છે જેમકે આકાશમાની વિજળી અથવા પાણીને પરપેટ વગેરે પદાર્થો જેવી રીતે ક્ષણજીવી છે તેની મફકજ
અશ્વામિત્ર મુનિની આ વાત સાંભળીને ધર્માચાર્ય કૌડિન્ટે કહ્યું, હું વત્સ! પ્રતિક્ષણ વસ્તુના સર્વથા વિનાશને તમે સ્વીકાર ન કરો એ વાત તે સિદ્ધાંતથી સ્વીકારાયેલી છે કે, ચિજમાત્ર સદા એક જ હાલતમાં કદી રહેલ નથી તેમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાયે ઉમેરાતા જાય છે અને પહેલાના પર્યાયોનો ક્ષય થતો જ રહે છે આ અપેક્ષાએ તેને કઈક અશે વિનાશ પણ માનવામાં આવે છેઆ પ્રકારને સ્વીકાર કરવાથી એવું તાત્પર્ય નિકળતુ નથી કે, વસ્તુને સર્વથા નિરqય વિનાશ થાય છે પદાર્થને નિરવ વિનાશ તા ત્રણે કાળમાં પણ થતું નથી છતા પણ જે પદાર્થને નિરન્વય વિનાશ માનવામાં આવે તે બીજીજ ક્ષણે એ પદાર્થ જેમને તેમ પ્રત્યક્ષ દેખાય છે તે શકય નથી