Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 898
________________ ७६३ प्रियदर्शिनी टीका अ० ३ गा०९ सप्तमनिदवगोप्ठमाहिलदृष्टान्त सभृवघटोपमः सजातोऽस्मि । तैलपूर्णघटादधोमुखीकृताद् यया भूरितैल निर्याति, किं तु तन घटे किंचित् तैलमरशिष्ट तिष्ठत्यपि, तथा फल्गुरक्षितस्य श्रुतदाने तैलकुम्भसदृशः संजातोऽस्मि । यथा घृतपूर्णघटादधोमुखीकृतात् स्तोकमेव घृतं निर्याति, भूयस्तु तत्र घटे तिष्ठत्येव, तथा गोष्ठमाहिलमुनेः सिद्धान्तमूनाथदाने घृतघटोपमः सजातोऽस्मि । तस्माद् दुईलिकापुष्पमुनिः श्रुतसिन्धुपारदृश्वा गुणनानस्ति, यदि सपा समतिर्भवेत् तदाऽयं गणधारी भवतु । इत्येवमाचार्येणोक्ते सति सर्ने तद्वचन तथैवागीकृतवन्तः। इसी प्रकार दुर्वलिकापुष्प को सूत्रार्थ के देने मे म बल्लसभृत घट के जैसा हुआ है। यद्यपि तैलपूर्ण घट को जय उल्टा कर दिया जाता है तो उससे अधिक से अधिक तैल बाहर निकल जाता है परन्तु फिर भी कुछ थोड़ा बदत तेल उसमे भी बाकी बचा रहता है, उसी प्रकार फल्गुरक्षित को भी श्रुतप्रदान करने में में इस तैल घट के तुल्य हुआ है। जिस प्रकार घृतपूर्णघट को जर उल्टा किया जाता है तो उससे थोड़ा ही घृत वाहिर निकलता है अधिक नही-अधिक तो उस घडे मे ही भरा रहता है, उसी प्रकार गोष्ठमाहिल को सिद्धान्तसूत्रार्थ प्रदान करने में घृतघट के समान में हुआ। इसलिये दुर्वलिकापुष्प मुनि श्रुतरूपी समुद्र के पारगामी हें गुणवान है, इसलिये आप सब महानुभावो की जो समति हो तो इसको गच्छाचार्य बना दिया जावे। इस प्रकार जय आचार्य महाराज ने कहा तो सब ने एक स्वर से उनके कथन को स्वीकार कर लिया। આપવામાં હું ચણાથી ભરેલા ઘડા જે રહ્યો છુ જે કે તેલથી ભરેલ ઘડે ત્યારે ઉ ધ કરવામાં આવે છે તે તેમાથી એકદમ બહાર નીકળી જાય છે, પરંતુ તે છતા પણ ડું ઘણું તેલ તેમાં રહી જાય છેઆ પ્રકારે ફશુરક્ષિતને પણ શ્રતપ્રદાન કરવામા આ તેલના ઘડા જે હુ રહ્યો છું જે રીતે ઘી ભરેલા ઘડાને ઉધે વાળવામાં આવે છે તો એમાથી થોડું જ થી બહાર નીકળે છે, વધુ નહી વધુ તે એ ઘડામાં જ રહે છે એ પ્રકારે ગોઝમાહિલને સિદ્ધાતસૂત્રાર્થ પ્રદાન કરવામા હુ ઘીના ઘડા સમાન રહ્યો છે આટલા માટે દુબલિકાપુષ્પ મુનિ વૃતરૂપી સમુદ્રના પારગામી છે, ગુણવાન છે આથી આપ સઘળા મહાનુભાવેની સમિતિ હોય તે તેમને ગ૭ આચાર્યનું પદ આપવામા આવે આ પ્રકારે આચાર્ય મહારાજે જ્યારે કહ્યું ત્યારે સઘળાએ તેમનું કથન સર્વાનુમતે સ્વીકાર્યું તે પછી આચાર્ય મહારાજે દુબાલાપુષ્પ

Loading...

Page Navigation
1 ... 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961