Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ योटिक (दिगम्बर) निवदृष्टान्त ७५ __एवं जिनकल्पिकवर्णन शुत्वा शिवभूति पृच्छति-तहि कथमसौ जिनकल्पिकमार्ग साम्पत नाश्रीयते । आचार्येणोक्तम्-स मार्गः माम्मत व्युच्छिन्नोऽस्ति । शिवभूतिः माह-स तु ब्युच्छिन्नोऽल्पसवाना न तु समर्थानाम् । किञ्च-ययेप मार्गोऽनुष्ठीयते तदाऽस्य व्युच्छेदोऽपि न स्यात् , अतो मोक्षार्थिना एप मार्गोऽनुप्ठेय , यतः सर्वथा परिग्रहवर्जितत्वमेन श्रेयः । आचार्येणोक्तम्-धर्मोपकरणमे वैवत् , न तु परिग्रह । जिनकल्पिमस्तु प्रथमसहननादिगुणानेव भवति, इदानीं तु प्रथमसहननादिगुणाभागात् जिनकल्पिग्मार्गों नानुष्ठीयते ।
एतद्रीत्या बहुशः प्रतियोधितोऽपि शिवभूतिमुनिस्तन अदा न कृतवान् , इस प्रकार आचार्य द्वारा जिनकल्प का वर्णन सुनकर शिवभुति ने पूछा-तो फिर आजकल यह जिनकल्पियों का मार्ग आचरित क्यों नहीं किया जाता है ? । आचार्यने कहा-यह मार्ग इस समय व्युच्छिन्न हो गया है। शिवभूतिने पुनः कहा-यह व्युच्छिन्न तो अल्पसत्त्व प्राणियों के लिए है किन्तु समयों के लिये नहीं, तथा यदि यह मार्ग अनुष्ठित कर लिया जाय तो फिर इसका व्युच्छेद भी नहीं होगा, अतः मोक्षार्थियों को तो इस मार्ग का सेवन अवश्य करना चाहिये, क्यों कि वात भी कुछ ऐसी ही समझमें आती है कि परिग्रह का सर्वथा वर्जन करना ही श्रेयस्कर मार्ग है। शिवभूति की पात सुनकर आचार्य महाराज ने कहा-यह धर्मोपकरण है, अतः यह परिग्रह नहीं है । यह तो धर्मोपकरण होने से ग्राह्य है। जिनकल्प प्रथम सहनन आदि गुणवाले जीव के ही होता है। इस पचमकाल में वह प्रथम सहनन आदि गुण जीवों में नही है, इस लिये जिनकल्पिक मार्ग
આ પ્રકારે આચાર્ય પાસેથી જીનક૫નું વર્ણન સાભળીને શિવભતિએ પૂછયું તે પછી આજ કાલ એ જીનકપિઓને માર્ગ કેમ આચરવામાં આવતા નથી? આચાર્યે કહ્યું એ માગ આ સમયે છિન્નભિન્ન થઈ ગયેલ છે. શિવભૂતિએ ફરીથી કહ્યુ-
વિદ તે નિબળા મનના પ્રાણીઓ માટે છે, સમર્થ પુરૂ માટે નહી વળી જે એ માર્ગ અપનાવી લેવામા આવે તે પછી એને વિરછેદ પણ નહી થાય બાથી મોક્ષાથીઓએ તે એ માર્ગનું સેવન અવશ્ય કરવું જોઈએ કેમ કે એ વાત સમજી શકાય એવી છે કે પરિગ્રહને સર્વથા ત્યાગ કરે એ જ સવ રીતે શ્રેયસર માર્ગ છે શિવભૂતિની આ વાત સાભળીને આચાર્ય મહારાજે કહ્યું આ તે ધર્મ ઉપકરણ છે, માટે તે પરિગ્રહ નથી વળી ધર્મ ઉપકરડ્યું હોવાને કારણે જ તે ગ્રાહ્યા છે જનકલ્પ પ્રથમસ હનન આદિ ગુણવાળા જીવને માટે જ હોઈ શકે, આ પંચમ કાળમાં તે પ્રથમ સહનન આદિ ગુણ જમા છે જ નહિ માટે ઇનકલ્પિક