Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० ९-१० सयमवीर्यस्य दुर्लभत्वम्
७८७ स्थितया कयाचिद् वेश्यया ता विवस्त्रा विलोक्य तस्या उपरि शाटिका निक्षिप्ता । तया शाटिका परिधृता । ता परिहितवस्त्रा विलोक्य शिवभूतिना पृष्टा-कथ शाटिका परिहिता १ । भगिन्या प्रोक्तम्-नग्नतया मया स्थातु न शक्यते । शिवभूतिना चिन्तितम्-स्त्रीणा मोक्षो नास्ति, लज्जाया अपरिहार्यत्वात् , तासा वस्त्रधारणस्यावश्यकत्वात् । अब शिवभूतिना द्वौ गिप्यो सगृहीती-पोटिका, कोट्टवीरथेति । तौ स्वमत प्रतियोध्य प्राजितवान् । ततो गोटिकमत मिथ्यादर्शन प्रवृत्तम् ।
इति योटिक (दिगम्बर) निवदृष्टान्तः ॥ ८॥ __एतत्त्रयमाप्तावपि सयमपीर्यस्य दुर्लभत्वमाहकी छत पर बैठी हुई किसी वेश्या ने देखा । देखते ही उस ने इसके ऊपर एक साडी ऊपर से डाल दी । उत्तरा ने उस साडीको पहिर लिया। साड़ी पहिरी हुई उत्तरा को जर शिवभूति ने देखा तो वह कह ने लगा अरे ! साडी क्यो पहिर ली। उत्तरा ने कहा कि मुझ से नग्न नहीं रहा जाता है। शिवभूति ने उत्तरा की बात सुनकर विचार किया कि स्त्रियों को इसी लिये मुक्ति नहीं होती है। क्यो कि वे लज्जा का परित्याग नहीं कर सकती हैं। लज्जा निवारण के निमित्त उनको वस्त्र का धारण करना अपरिरार्य है। शिवभूति ने दो शिष्य बनाये १ वोटिक, २ कोहवीर। इन दोनों को उसने अपने मत मे दीक्षित कर लिया। उन से ही यह योटिक मत मिथ्यादर्शनस्वरूप प्रवृत्त हुआ है।
यह योटिक (दिगम्बर ) निद्वव की कथा हुई ॥८॥ અલ-નગ્ન અવસ્થામાં જોતા જ તેણે મેડી ઉપરથી એક સાડી તેની એબ ઢાકવા ના બી ઉત્તરાએ પિતાની એબ ઢાકવા તે સાડી પહેરી લીધી ભિક્ષા ચર્યા પતાવી સાડી સહિત ઉત્તરા શિવભૂતિ પાસે પહોચી શિવભૂતિએ સાડી સહિત ઉત્તરાને જોઈ ત્યારે તેને પૂછ્યું કે ઉત્તરા તમે સાડી કેમ પહેરી? ઉત્તરાએ જવાબ આપ્યો કે, મારાથી નગ્ન રહેવાતુ નથી શિવભૂતિએ ઉત્ત રાની વાત સાંભળીને વિચાર કર્યો કે, સ્ત્રિઓ લાજ મર્યાદાને પરિત્યાગ કરી શકતી નથી લજાના નિવારણ અર્થે તેમનું વસ્ત્ર ધારણ કરવું એ અપરિ હાય છે, માટે સ્ત્રિઓ ને મોક્ષની શક્યતા જ નથી તે પછી શિવભતિએ પિતાના બે શિષ્ય બનાવ્યા એક બેટિક અને બીજે કટ્ટવીર આ બંનેને તેણે પિતાના મત અનુસારની દીક્ષા આપી જેનાથી આ કટિકમત મિથ્યા દશન સ્વરૂપ પ્રવર્તક થયો છે
આ બેટિક (દિગમ્બર) નિધવની કથા થઈ ૮ છે