Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
-
-
-
किञ्च-यदि कर्म कञ्चुकपद् पहिः स्थित भवेत् वर्हि कर्महेतुका घेदनापि अन्तरात्मनि कथ स्यात् ।।
यदि फर्म सचरणशीलमिति मध्येऽपि सस्थितस्य कर्मण फलमात्मन्यन्तर्वेदनाऽपि स्यादिति तेन मन्यते, तदा तदुक्त फन्चु फसादृश्य व्याइतं स्यात् , यतः कन्चुको पहिः स्पृष्ट एव भाति, न तु देहान्तर्गतः, किंच-पहिरन्तर युगपद्वेदना न स्यात्, कर्मणस्तु पहिरन्तर्वा सम्बन्धाद् वेदना युगपत् समवति । किंच-सचरणत्व किन्तु ऐसी मान्यता तो है नहीं, क्यों कि इस प्रकार की मान्यता में अपसिद्धान्त नाम का निग्रहस्थान आता है। सूत्र में 'आत्मा अन्य प्रदेशस्थ कर्म का ग्रहण करता है यह मात निषेध करने में आई है। ___और भी-जैसे कचुक याहिर स्थित रहता है उसी तरह कर्म भी यदि आत्मा से याहिर रहे तो उसके द्वारा होनेवाली वेदना भी आत्मा के बाहर ही होनी चाहिये । आत्मा के भीतर नहीं।
यदि कहा जाय कि कर्म सचरण स्वभाववाला है इसलिये वह आत्मा के मध्यस्थित होकर उसको अन्तर्वदना का हेतु हो जायगा, सो ऐसा कथन कचुक के सादृश्य से व्याहत हो जाता है, क्यों कि कचुक तो देह के थाहर ही में स्पृष्ट रहता है वह शरीर के भीतर तो कुछ प्रविष्ट होता नहीं है । दूसरे-यदि कर्म आत्मा से स्पृष्टमात्र रहते हैं यह बात ही मानी जाय तो एक साथ आत्मा को जो भीतर बाहिर में वेदना का अनुभव होता है वह नहीं होना चाहिये। यदि कर्मो को તે છે જ નહીં, કેમ કે, આ પ્રકારની માન્યતામાં અપસિધ્ધાન્ત નામનું નિગ્રહસ્થાન આવે છેસૂત્રમાં આત્મા અન્ય પ્રદેશસ્થ કમને ગ્રહણ કરે છે આ વાતને નિષેધ કરવામાં આવેલ છે - 1 -> હવે જેમ ચુકશરીર ઉપર છતા શરીરમય નહી- એમ રહે છે, એજ ' રીતે કમ પણ આત્મા સાથે છતા પણ આત્માથી અલગ રહે તે એના દ્વારા થનારી વેદના પણ આત્માની બહાર થવી જોઈએ-આત્માની અંદર નહી
- જે એમે કહેવામાં આવે કે-કમ સે ચરણ સ્વભાવવાળા છે, તે તે આત્માની મધ્યમાં રિથિત થઈ અને અતર્વેદનાનું કારણ બની જાય એટલે એવું કથન કેચુકના દષ્ટાન્તથી વિરૂધ્ધનું થઈ જાય છે કેમ કે, કચુક તે દેહની ઉપર જ સ્પર્શ કરીને રહે છે. શરીરની અંદર તેનો પ્રવેશ થતું નથી હવે બીજુ જે કમ આત્માથી સ્પશીને માત્ર રહે છે એ વાત પણ માનવામાં આવે તો આત્માને જે અદર અને બહાર એકી સાથે વેદનાને અનુભવ