Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ मा ९ पञ्चमगट्टाचार्यनिद्रघण्टान्त
७०९
ततोऽसौ लोके समुच्छेदनादोक्त्या स्वकीयकुमत व्युद्गादयन् भूमौ पर्यटति । जवान्यदाऽसौ सपरिवार पर्यटन् राजगृहे समागतः । तत्र-राज्ञः शुल्का यक्षाः श्रावकोत्तमा जासन् । ते च सामुच्छेदिकनिनानागतान् ज्ञात्वा मनसि चिन्तयन्ति - कर्कशेनापि कर्मणा एतान् पोपयामः इति विचिन्त्य ते राजपुरुपा. कशादिभिस्तेपा ताडन कुर्वन्ति । ततस्ते मुनयः प्राहु:- यूय श्रापकाः, जय साधनः कथ कुव्यन्ते युष्माभिः श्रानकाः नदन्ति - भान्मते नयन श्रापकाः ये भरद्भिर्दृष्टास्ते गच्छ से नाहिर होकर इन्हों ने स्वेच्छापूर्वक विहार किया और वे सर्वत्र अपने समुच्छेदवाद की प्ररूपणा एव पुष्टि करने लगे ।
किसी एक समय ये सपरिवार विचरते हुए राजगृह नगर में आये । उस समय वहां राज्य के चुगीवर मे काम करने वाले श्रावक थे । जन उन्होंने सुना कि समुच्छेदवादी निब यहा आये हुए हैं, तो उन्होंने विचार किया कि कर्कश कठोर से भी कठोर कर्म द्वारा इनको समझाना चाहिये । इस प्रकार निश्चय कर वे सन राजपुरुष उनके पास आये और चावुक आदि के प्रहारों से उनको खूब ताडित करने लगे । मुनियों ने जन उनका ऐसा अनुचित व्यवहार देखा तो कहने लगे कि आप लोग तो श्रावक हो और हम लोग साधु हैं अतः व्यर्थ में हमें क्यों मारते हो । उनकी बात सुनकर उन श्रावको ने कहा कि खून कहा - आप लोगों के मतानुसार न हम श्राचक है और न आप
ગુચ્છવી બહાર થયા પછી અશ્વમિત્ર મુનીએ સ્વેચ્છાપૂર્વક વિહાર ગ્વા માડયે અને તે જ્યા જ્યા ગયા ત્યા ત્યા પાતાના મમુઢેઢવાદની પ્રરૂપણા અને પુષ્ટિ
કરવા લાગ્યા
કાઈ એક સમયે વિચરતા વિચરતા તે પરિવાર સહિત રાજગૃહ નગરમાં પધાર્યાં. તે સમયે ત્યાના રાજ્યના જકાત ખાતાના કર્મચારીએ શ્રાવકા હતા તેમણે સાભળ્યુ કે, સમુચ્છેદવાદી નિદ્ભવ અહિ પધાર્યાં છે, તેા તેઓએ વિચાર કર્યો કે, કશ-કઠારવી પણ કાર કાર્ય દ્વારા તેમની બુદ્ધિ ઠેકાણે લાવવી જોઈએ. આ પ્રકારના વિચાર કરી તે સઘળા રાજપુરૂષો તેમની પાસે આવ્યા અને ચામુ૰ વિગેરેના પ્રહારથી તેમને ખૂખ મારવા લાગ્યા મુનિએએ જ્યારે રાજપુરૂષોને આવેા અનુચિત વહેવાર જોયા એટલે કહેવા લાગ્યા કે, આપ લેાકા તે શ્રાવક છે. અને અમે સાધુએ છીએ, તે અમેને વ્યર્થ શા માટે મારા છે ? અશ્વમિત્ર અને તેમના સાધુએની આ વાત સાભળીને તે શ્રાવકાએ કહ્યું કે, વાહ! આપના મત અનુસાર ન તે અમે શ્રાવક છીએ કે