Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
रोहगुप्तः पृच्छति
ननु जीवपदेशाना खण्डशो नाशेऽपि तत्सघातस्य नाशामावान्न जीवस्य सर्वनाशः स्यादिति, यथा कचित् पुद्गलस्कन्धेऽन्यस्कन्धगत खण्ड समागत्य मिलित्या सयुज्यते, तद्गत च खण्ड भिचाऽन्यत्र गच्छति एव जीवस्यापि अन्यजीवखण्ड सपध्यते, तद्गतं तु भिद्यते, इत्येव सघातभेदधर्ममय जीवस्य इष्यते । इसलिये उचित नहीं है कि वहा औदारिकमूर्तशरीरका ही खड हुआ है,
और उसीका विनाश होता है, जीव का नहीं, क्यों कि वह तो अमूर्त है, अतः जो पुच्छादिक उससे भिन्न दिखते हैं वे औदारिक शरीर के ही खड है जीव के नहीं। जीव तो अमूर्त है किसी से भी उसका खड नही होता है। रोहगुप्त ने पुन. कहा-जीवप्रदेशों का खडशःनाश मानने पर भी जीवका सर्वविनाश नहीं रो सकता, क्यों कि जीवप्रदेशों के सघात तो नाश होता नही है । जैसे किसी पुद्गल स्कध में अन्यस्कधगतखड आकर के मिल जाता है तथा तद्गतखड भिदकर उससे अलग होकर दूसरी जगह चला जाता है, तो पुद्गल. स्कध का सर्वथा नाश कहा होता है, इसी प्रकार जीव में भी अन्यजीव खड सबधित हो जाता है और तद्गत खड उससे अलग हो जाता है, इस प्रकार सघातभेद धर्मवत्ता जीव में-मानी जाती है अतः उसका सर्वविनाश नही हो सकता है। નથી કારણ કે ત્યા દારિકમૂર્ત શરીરને જ ખડે ટુકડે થાય છે અને તેને જ વિનાશ થાય છે–જીવને નહી કારણ કે જીવ તે અમૂર્ત છે આથી જે કપાયેલી પૂછડી વિગેરે તેનાથી ભિન્ન દેખાય છે તે દારિક શરીરને જ ટુકડે છે-જીવને નહી જીવતે અમૂર્ત છે તેના કકડા કરવા કે ઈ- સમર્થ નથી રેહગુપ્ત ફરીથી કહ્યું કે, જીવ પ્રદેશને ખડશ નાશ માનવાથી જીવન સર્વવિનાશ થઈ શકતું નથી કેમકે, જીવ પ્રદેશના સઘાતને તે નાશ થત જ નથી જેમ કેઈ યુગલસ્ક ધમાં બીજા સ્કધગત ખડ આવીને મળી જાય છે તથા તે મળી ગએલા ખડને ભેદીને તેનાથી અલગ થઈને બીજી જગાએ ચાલ્યા જાય છે તે મુદ્દગલ ક ને સર્વથાનાશ કયા થાય છે? એ પ્રકારે જીવનમાં પણ અન્યજીવ ખડ સ બધિત થઈ જાય છે અને તદ્દગત ખ ડ તેનાથી અલગ થઈ જાય છે આ પ્રકારે સ ઘાતભેદ ધમવા જીવમા મનાય છે આથી એને સર્વવિનાશ થઈ શકતું નથી ,