Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५४
राज्यपद
दृश्यन्ते, जीरलक्षणयुक्तस्याज्जीव एन भवितुमर्हति न तु नोजीन इति कल्पना । रोहगुप्तो वदति - जी लक्षण सद्भानेऽपि पुन्जादिकस्य तदवयवस्य नोजीवत्वमिष्यते आचार्यों वदति - तर्हि अजीवस्यापि घटादेर्देशो नोअजीवः स्यात् जीवैक देशनोजीरवत् ।
रोहगुप्तो वदति - अस्वेनम्, मम न किंचिद् विनश्यतीति । आचार्यः प्राह-- एवं स्वीक्रियमाणे ये भवता त्रय एव राशयः स्वीक्रियन्ते, जाती है । सपूर्ण का तात्पर्य उसके अपने शरीर बराबर असख्यात प्रदेशी जीव से है । पुच्छादिकों के छिन्न होने पर यही जीव स्फुरणादि लक्षणों से वहां पुच्छमे भी जाना जाता है। ऐसी बात तो है नहीं कि गृहगोधिका के शरीर में कुछ जीव है, और उसकी जिन्न पुच्छ में कुछ जीव है। जीव तो एक ही है। यदि ऐसा होता तो उसे नोजीव मानने में कोई अनौचित्य नही था । परन्तु ऐसा तो है नही, क्यों कि जीव को अमूर्त होने से उसको छेद नही होता है, अतः उसे नोजीव नहीं कह सकते हैं।
रोरगुप्त ने पुनः आचार्य महाराज से कहा- माना जीव का लक्षण छिन्नादिक अवयवो से है तो भी उन छिन्नपुच्छादिक अवयवों को हम नोजीव ही मानेगे । तब आचार्यने कहा- तो फिर जीव के एकदेश नोजीव की तरह अजीव घटादिक के देश को भी नोअजीव मानना पडेगा । रोहगुप्तने कहा- हा मान लेंगे, इसमें क्या हानि है ? |
આશય એના પેાતાના શરીરની ખરાખર અસ ખ્યાત પ્રદેશી જીવથી છે પૂછડી વિગેરેનુ છેદન થવાથી તેજ જીવ સ્ફુરણાદિ લક્ષણાથી ત્યા પૂછડીમા પણુ જાણુ વામા આવે છે એવી વાત તા નથી કે, ગાળીના શરીરમા કાઇ એક જીવ છે અને તેની કપાયેલ પૂછડીમા કાઈ બીજે જીવ છે? જીવ તા એક જ છે જો એમ હોત તે તેને રાજીવ માનવામા કોઈ હરકત ન હતી પરંતુ એવુ તા છે જ નહી, કેમકે, જીવનુ અમૃતપણુ હાવાથી તેના છેદ થતા નથી આથી તેને નાજીવ કહી શકાય નહી
રાહગુપ્તે ફરી આચાર્ય મહારાજને કહ્યું ધારો કે જીવનુ લક્ષણ છેદાયેલા અવ યવામા છે તે પણ તે છેદાયેલી પૂછડી આદિ અવયવને હું નાજીવ જ માનીશ ત્યારે આચાર્યે કહ્યુ કે, તે પછી જીવના એક દેશ તાજીવની માર્કે અજીવ ઘટાદિકના દેશને પણ નાઅજીવ માનવા પડશે. રાહગુપ્તે કહ્યુ, હા! માની લઈશ તેમા શુ નુકશાન થયાનુ છે ? આચાર્યે કહ્યુ-નુકશાન ફ્રેમ