Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३गा ९ गुप्तायायेंणरोहगुप्तस्य पराजय ____७५९ जनपरिवृत्तः स आचार्यः कुत्रिकापणे समागतः। यत्र त्रैलोक्यवर्तिनः पदार्थाः क्रयविक्रयन्यनहारार्थ सन्ति, स कुनिकापण इत्युच्यते । तर धनिक मति स आचार्यः माह-'जीवान् देहि ' इत्युक्ते सति तत्र तद्धनिकेन कुमारकुमारीहस्त्यवादय अनेक जीवाः प्रदर्शिताः।। ___ततः पुनस्तेनाचार्येणोक्तम्-अजीवान् देहि, इत्युक्ते सति घटपटादयः पदार्था प्रदर्शिताः। ततो 'नोनीवान् देहि' इत्याचार्येणोक्ते कुत्रिकापणधनिकः माह-'न सन्ति लोकनये नोजीवाः ' यद् वस्तु लोकनये भरवि, तदेव कुत्रिकापणे भवति नान्यत् । तदा स श्री गुप्ताचार्यों रोहगुप्तमाह-जीवाजीवलइस प्रकार कह कर वे दूसरे दिन प्रातःकाल राजा आदि पुरजन से परिवृत होकर कुत्रिकापण-कुतियावण की दुकान पर पहुंचे जहाँ तीनलोक के समस्त पदार्थ क्रय विक्रयरूप व्यवहार के निमित्त रखे हुए थे। पहुँचते ही आचार्य महाराज ने दुकान के मालिक से कहा-जीव को दो, आचायरूप ग्राहककी बात सुनकर उस दुकानदारने उन्हें कुमार, कुमारी, हाथी, घोडे आदि समस्त जीव दिखला दिये। देखनेके वाद आचार्यने पुनः उस दुकानदार से कहा कि जीव तो देख लिये अब अजीवों को भी दिखलाओ, आचार्य महाराज की बात सुनकर दुकानदारने अजीवो को भी घट, पटादिक अजीवपदार्थों को भी दिखला दिया। देखकर पुनः आचार्य महाराज ने कहा-ये भी देखलिये अब नोजीवों को और दिखला दिजिये क्यों कि उनकी भी आवश्यकता है। दुकानदार आचार्य महाराज की इस बात को सुनकर उनसे कहने लगा-महाराज आप क्या कहते हैं પ્રકારે કહીને તેઓ બીજા દિવસે પ્રાત કાળે રાજા વગેરે નગરવાસીઓના સમૂહ સાથે કુતિયાવણની (ન્યા ત્રણે લોકની ચીજો મળી શકે તેવી છે) દુકાને પહોચ્યા જ્યા ત્રણે લોકના સઘળા પદાર્થો વેચાતા હતા ત્યાં પહેચતા જ આચાર્ય મહારાજે દુકાનના માલીકને કહ્યું-જીવ આપો ! આચાર્ય મહારાજની ગ્રાહક રૂપે આ વાત સાભળીને દુકાનદારે તેમને કુમાર, કુમારી, હાથી, ઘેડા આદિ સર્વ જી બતાવ્યા તે જોયા પછી આચાર્યે ફરીથી એ દુકાન દારને કહ્યું કે, જીવ તો જોઈ લીધા-હવે અજીવ બતા આચાર્ય મહારાજની વાત સાંભળીને દુકાનદારે અજીવ એવા ઘટ પટાદિક અજીવ પદાર્થો પણ બતાવ્યા એ જોયા બાદ ફરીથી આચાર્ય મહારાજે કહ્યુ-કે, એ પણ જોઈ લીધા હવે ને જીવ બતાવે કેમકે, તેની પણ જરૂરત છે દુકાનદાર આચાર્ય મહારાજની આ વાત સાંભળીને તેમને કહેવા લાગ્ય-મહારાજ આપ શું