Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टोका अ०३मा० निराशिस्थागनेन परिवानपराजय ७३३ तर जीवा नारकतिर्यगादयः, जीवास्तु परमाणुघटादयः, नोजोवास्तु गृहगोपिकादीना छिन्नपुच्छादयः। ततो जीवाजीरनोजीररूपास्त्रयो राशयः, तथैमोपलम्यमानत्वात् , उत्तममध्यमारमवत् , इत्यादियुक्तिमिः प्रश्न निराकृत्य परित्राजक. पराजितो रोहगुप्तेन ।
ततोऽसौ दृश्चिकविद्या रोहगुप्तरिनाशार्य वृश्चिकान् मुञ्चति, तदा रोहगुप्तस्तत्प्रतिपक्षभूतमयूरीविद्यया मयूरान् मुञ्चति । तैश्च वृश्चिकेपु निवारितेषु परित्राजकः सर्पान् मुञ्चति । तदा वनिवारणार्थ रोहगुप्तो नकुलान् निसृजति । एव मूपिकाणा निवाअधिक की उपलब्धि होती है-१ जीव, २ अजीव ण्व, ३ नोजीव, इस प्रकार तीन राशियों की उपलब्धि होने से इस हेतु मे असिद्धता का समर्थन हो जाता है। नारक तीर्यच आदि जीव, परमाणु घट आदि अजीव, गृहगोधिका-विपमरा-छिपकली-आदि की कटी हुई पूछ आदि नोजीव है । उत्तम, म यम एव अपम की तरह ये तीन राशि हैं। उस प्रकार युक्तियों से अपने पक्ष का स्थापन करके रोहगुप्त ने परिव्राजक के पश्न का निराकरण कर उसे पराजित कर दिया। जन परिवाजक पराजित हो चुका तो उसने रोहगुप्त को नष्ट करने के लिये वृश्चिकविद्या के प्रभाव से उसके ऊपर विच्छुओं को छोड़ा। रोहहगुप्त ने उनकी प्रतिपक्षभूत मयूरी विद्या के प्रभाव से मयूरों को छोडा। मयूरो द्वारा वृश्चिकोंका निवारण हो चुका तर परिव्राजक ने उस पर सपा को छोड़ा। रोहगुप्त ने उनके निवारण करने के लिये नकुलों को छोडा। इसी तरह मूपिकों को પણ અધિકની ઉપલબ્ધિ હોય છે, ૧ જીવ, ૨ અજીવ અને ૩ ને જીવ આ પ્રકારે ત્રણ રાશીઓની ઉપલબ્ધિ હોવાથી તમારા આ હેતુમા અસિદ્ધતાન સમર્થન થઈ જાય છે નારકીય, તીર્થં ચ વિગેરે જીવ, પરમાણુ, ઘટ, આદિ અજીવ, ગૃહોધિકા, વિપમરા-ઢગળી વિગેરેની પાએલી પુછડી વગેરે નજીવ છે ઉત્તમ, મધ્યમ અને અધમની માફક આ ત્રણ રાશીઓ છે આ પ્રકારે યુકિતપૂર્વક પોતાના પક્ષને મજબૂત કરી રહગુપ્ત પરિરાજ ના પ્રશ્નન નિરાકરણ કરી તેને પરાજીત કરી દીધે પરિવ્રાજક જ્યારે હારી ગયે ત્યારે તેણે રોહગુપ્તને નાશ કરવા માટે વૃશ્ચિક વિદ્યાના પ્રભાવથી તેની ઉપર વિછીએ છોડયા રેહતું તેની સામે નિવારણ માટે મયૂરી વિદ્યાના પ્રભાવથી મોર છેડા મયુરોએ ભેગા થઈ વિછી ખલાસ કર્યા ત્યારે પરિવાજ કે તેના ઉપર સપને છેડ્યા રેહગુપ્ત તેના નિવારણ માટે નેળીયાઓને છેડયા આજ