Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०१
प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयोर्लो धान्यदृष्टान्त ३ नीहि - - कद्रगु- कोद्रन - मकुष्ठका - ढकी-वल- कुल्ल्थ-राण - चीनक-ममूरा-तसीकलम्यपष्ठिका - मक्का - बर्जरीत्या दिनहुभेदभिन्नान् सपूर्ण भरत क्षेत्रमध्यगान् धान्यराशीन कोऽपि देवः स्वशक्त्या समील्याभ्रालिद्द तत्पुन्ज कुर्यात् तत्र प्रस्थैरुपरिमितसर्पप निक्षिप्य सर्व धान्य समिश्रयेत् तदनन्तर जराजर्जरा विगलन्नेना कम्पमानगानामेका टद्वा तान् सर्पपान् धान्यराशिभ्यः कणशः पृथक् कृत्य प्रस्थ पूरयितु समादिशेत् तदा तस्यास्तत्पृथक्करण यथा दुष्कर भवेत् तथा मनुष्यभवात् मच्युतस्य प्रमादिनः पुनर्मनुष्यजन्म दुर्लभमिति ॥
"
उडद, तिल, राजमाप ( चौला), मटर, मोंठ, बाजरा आदि समस्त धान्यों को वो देवें और वे जब अपने समय पर निरूपद्रवरूप से पककर तैयार हो जावें तप कोई देव इस समस्त धान्यराशि की उड़ावनी अर्थात्-तुप साफ करके एक बहुत अधिक ऊँची जो मानो आकाश को भी स्पर्श करती हो ऐसी ढेरी लगा दे । फिर उसमें एक प्रस्थप्रमाण सर्पप मिलाकर किसी वृद्धा को कि जिसे कम दीखता हो तथा शरीर भी जिसका कपित हो रहा हो यह आदेश दे कि तू इस देरी में उस प्रस्वप्रमाण सर्पप को अलग २ छाट दे। तो जैसे ढेरी में उस प्रस्थप्रमाण सर्वप का एक २ कण करके छाटना बडा मुश्किल है, उसी प्रकार मनुष्य भव के छूट जाने पर पुनः उसका मिलना जीव को बड़ा दुर्लभ है ।
योणा, घर, यात्रा, भग, अउछ, तल, योणा, भड, उजधी, पारो, लुवार વગેરે સમસ્ત ધાન્યના વાવેતર કરવાના કામમા લાગી જાય છે વવાયેલ તે સમગ્ર ધાન્ય તેના કૈાગ્ય સમયે ઉપદ્રરહિત પાીને તૈયાર થઈ જાય ત્યારે કેાઈ દેવ એ સમસ્ત ધાન્યરાશીની ઉડાવણી અર્થાત્ તુલ સાફ કરીને એક ખૂબ અધિક ઉ ચ માને કે આકાશને પણ સ્પશ કરી જાય એવડા માટેા એક ઢગલે કરી દે, પછી તેમા એક પ્રશ્નપ્રમાણુ સરસવ મેળવીને કેાઈ વૃદ્ધા કે જેને ઓછુ દેખાતુ હોય, તથા શરીર પણ જેનુ ક પતુ હોય તેને કહેકે, તુ આ ઢગલા માથી એ પ્રમાણુપ્રસ્થ સરસવને ખેાળી ખેાળીને અલગ પાડી આપતે જેમ એ ઢગલામાથી એ પ્રસ્થપ્રમાણુ સરસવના એકેક કણુ કરીને જુદા પાડવા ઘાડુ મુશ્કેલ છે છતા પણ તે શક્ય બને તે પણ મનુષ્યભવ પુરા થતા ફ્રીથી મનુષ્ય ભવ્ પામવા આત્માને ઘણા જ દુર્લભ છે
उ० ७६