Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदौलम्गे धान्यदृष्टान्त ३ ६०१ नीहि-कद्गु-कोदा-मकुष्ठका-ढकी-वल्ल- कुलत्थ-शण - चीनक-ममूरा-तसीकलम्रपष्टिका-मका-पर्जरीत्यादिबहुभेदभिवान् सपूर्णभरतक्षेत्रमध्यगान् धान्यराशीन् कोऽपि देवः स्वशक्त्या समील्याभ्रलिह तत्पुञ्ज कुर्यात् तत्र प्रस्थैकपरिमितसर्पप निक्षिप्य सर्व धान्य समिधयेत् , तदनन्तर जराजर्जरा विगलन्नेना कम्पमानगानामेका रद्धा तान् सर्पपान् धान्यरागिभ्यः कणशः पृथक् कृत्य प्रस्थ पूरयितु समादिशेत् तदा तस्यास्तत्पृथकरण यथा दुप्फर भवेत् तथा मनुष्यभवात् प्रच्युतस्य प्रमादिनः पुनर्मनुष्यजन्म दुर्लभमिति ॥ उडद, तिल, राजमाप (चौला), मटर, मोठ, बाजरा आदि समस्त धान्यो को वो देवें और वे जय अपने समय पर निरूपद्रवस्प से पककर तैयार हो जावें तर कोई देव इस समस्त धान्यराशि की उड़ावनी अर्थात्-तुप साफ-करके एक बहुत अधिक ऊँची जो मानो आकाश को भी स्पर्श करती हो ऐसी ढेरी लगा दे । फिर उसमें एक प्रस्थप्रमाण सर्पप मिलाकर किसी वृद्धा को कि जिसे कम दीखता हो तथा शरीर भी जिसका कपित हो रहा रो यह आदेश दे कि तू इस ढेरी मे उस प्रस्थप्रमाण सर्पप को अलग २ छाट दे। तो जैसे ढेरी में उस प्रस्थप्रमाण सर्पप का एक २ कण करके छाटना पडा मुश्किल है, उसी प्रकार मनुष्य भव के छूट जाने पर पुनः उसका मिलना जीव को बड़ा दुर्लभ है। योसा, 46, या, भग, 2438, da, योणा, भ3, 3थी, , વગેરે સમસ્ત ધાન્યના વાવેતર કરવાના કામમાં લાગી જાય છે વવાયેલ તે સમગ્ર ધાને તેના લગ્ન સમયે ઉપદ્રવરહાત પાકીને તૈયાર થઈ જાય ત્યારે કેઈદેવ એ સમસ્ત ધાન્યરાશીની ઉડાવશું અર્થાત્ તુલ સાફ કરીને એક ખૂબ અધિક ઉચો માનો કે આકાશને પણ સ્પર્શ કરી જાય એવડે માટે એક ઢગલો કરી દે, પછી તેમાં એક પ્રસ્થપ્રમાણ સરસવ મેળવીને કેઈ વૃદ્ધા કે જેને એ દેખાતું હોય, તથા શરીર પણ જેનુ કપડુ હોય તેને કહે કે, તુ આ ઢગલા માથી એ પ્રમાણુપ્રસ્થ સરસવને ખોળી ખેાળીને અલગ પાડી આપતે જેમ એ ઢગલામાથી એ પ્રસ્થપ્રમા, સરસવને એકેક કણ કરીને જુદા પાડવા ઘણુ મુશ્કેલ છે છતા પણ તે શકય બને તે પણ મનુષ્યભવ પુરો થતા ફરીથી મનુષ્ય ભવ પામ આત્માને ઘણે જ દુર્લભ છે