Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ अयकाना बलभद्रनृपेण प्रतिवोध ७०१
एव स्थविरैः प्रतियोधिता अपि ते मुनयः स्वदुराग्रह न त्यक्तवन्तः । ततस्तैः स्थपिरै कायोत्सर्गपूर्वक बहिष्कृता ग्रामानुग्राम पिहरन्त. स्वमतप्रचार कुर्वन्तो राजगृहनगरे गुणशिलोद्याने समागताः ।
तत्र मौर्यवंशीयो बलभद्रनामको नृपः " अव्यक्तनिहगा अन पुरे समागता." इति श्रुत्वा तान् प्रवियोधयितु स्वभटेंगुणशिलोद्यानात् उद्ध्वा समानायितवान् । यष्टिमष्टयादिभिभेटेस्ताडितास्ते पदन्ति-भो! राजन् व अमणोपासक', वय श्रमणाः, कस्मादस्माकमनये कारयसि । भूपेनोक्तम्-एव मा उदन्तु भवन्तः,
इस प्रकार स्थविरों से प्रतियोधित होने पर भी उन लोगों ने अपने दुराग्रह का परित्याग नहीं किया। अतः उन सपने कायोत्सर्गपूर्वक उनका बहिष्कार कर दिया। बहिष्कृत होकर वे सर के सब ग्रामानुग्राम विचरते हुए और अपने मत की पुष्टि करते हुए राजगृह नगर में गुणशिलोद्यान मे आये ।
वहां एक मौर्यवशीय बलभद्र नाम के राजा ने " अव्यक्त निव इस पुर मे आये हुए हैं" ऐसा सुनकर उनको प्रतियोधित करने के लिये अपने सुभटों से वधवा कर मगाया । भट लोग उनको लेने के लिये पहुँचे । यष्टि मुष्टि आदि के प्रहारों से खूब ताडित कर वे उनको राजा के पास ले आये । आते हो उन्हों ने राजा से कहा कि महाराज। आप श्रमणोपासक है, और हम श्रमण हैं। हमारे उपर आप अनर्थ क्यों करवा रहे हो। श्रमणो की बात सुनकर राजा ने कहो-आप
આ પ્રકારે સ્થવિરેથી પ્રતિબંધિત થવા છતા પણ તે લોકોએ પિતાના દુરાગ્રહને ત્યાગ કર્યો નહી અને એ સઘળાએ કાયોત્સર્ગ પૂર્વક તેમને બહિષ્કાર કર્યો બહિષ્કત થવાથી તે સઘળા ગ્રામાનુગ્રામ વિચરતા વિચારતા પિતાના મતની પુષ્ટિ કરતા કરતા રાજગૃહ નગરમાં ગુણગીલ ઉદ્યાનમાં આવ્યા
રાજગૃહ નગર ઉપર મૌર્યવંશીય બલભદ્ર નામના રાજાનું આધિપત્ય હતુ પિતાને ત્યાં અવ્યક્ત નિવ્રુવને આવેલા જાને શ્રમણોપાસક તે રાજવીએ ગુણશીલઉદ્યાનમાં ઉતરેલા એ અવ્યક્તનિહ્નને પ્રતિબંધિત કરવાના ઉદેશથી પિતાના સુભટ દ્વારા બાધીને હાજર કરવાનો હુકમ કર્યો રાજ્યના માણસો તેમને પકડી લાવવા માટે ઉદ્યાનમાં પહોંચ્યા અને બધાને પકડી ખાધી લેવાની સાથે ગડદા પાટુ વગેરેના પ્રહારથી ખૂબ ત્રાસ આપે પછી રાજની સામે લઈ રજુ કરતા એ પકડી મગાવવામાં આવેલા નિદ્રાએ રાજાની સમક્ષ ઉપસ્થિત થતા કહ્યું કે, હે રાજન! આપ તે શ્રમણોપાસક છે અને અમે શ્રમણ છીએ અમારા ઉપર શા માટે અનર્થ કરાવી રહ્યા છે? શ્રમણની વાત સાંભળી