Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराम्ययनको क्रियाया अभाव , स यथा क्रियायाः परिममाती, तथा क्रियापा अनारम्भेऽपि ।
अथ यदि अक्रियया कार्य क्रियते, इति द्वितीयः पक्ष आश्रीयते, तहि हिमवन्मेरुसमुद्रादिषद् घटादयोऽप्यकता एव स्युः, तद्वत् तेपामपि कारणभूतक्रियामन्तरेणैर सद्धारापत्तेः । मोक्षार्थ तपास्वाध्यायादीनी विधान साधना व्यर्थ स्यात्, तव मते क्रियामन्तरेणैर सर्वकार्योत्पत्तेः । अतो भुवनपयातिनः सर्वऽपि लोका स्तूष्णींभावमाश्रित्य निम्धोगा निराकुलास्तिष्ठन्तु, क्रियारम्भमन्तरेणेर ऐहिकामुमिसालसमीहितसिद्धेः। न चा भाति, तस्मात् क्रियेर कार्यस्य की, क्रिया चाहे क्रिया का उपरम कहो या चाहे अनारम्भ को दोनों में कोई अर्थभेद तो है नहीं। भले ही शब्दभेद रहे । क्रिया का उपरम अर्थात् क्रिया का अभाव वह जेसा उसकी परिसमाप्ति में होता है उसी प्रकार उसकी अनारम्भ अवस्था में भी वह है। ___ अक्रिया कार्य को करती है यह दितीयपक्ष यदि स्वीकार किया जावे तो जिस प्रकार सुमेरुपर्वत हिमवान् पर्वत एव समुद्र आदि विना किये हुए ही हैं उसी प्रकार घटादिक भी विना किये हुए ही मान लेने पडेंगे, क्यों कि इनकी कारणभूत क्रिया के अभाव में भी सद्भूति तो देखी जा रही है। साधुओं को मोक्ष के लिये तप एव स्वाध्याय आदि का जो विधान है वह भी फिर व्यर्थ मानना चाहिये। क्यों कि आपके मन्तव्यानुसार क्रिया के विना ही समस्तकायों की उत्पत्ति का पक्ष स्वीकार किया जा रहा है। इसलिये आपका मान्यतानुसार तो समस्त तीनों लोक के जीवों को चुपचाप होकर ही यैठ रहना चाहिये-कुछ भी कामकाज नही करना चाहिये, क्योंकि અથવા અનારભ કહે બનનેમાં કોઈ અર્થ ભેદ નથી શબ્દમાં ભલે હેય ક્રિયાને ઉપરમ અર્થાત ક્રિયાને અભાવ તે જેમ એની પરિ સમાપ્તિમાં થાય છે, એજ રીતે એની આર ભ અવસ્થામાં પણ તે છે
અક્રિયા કાર્યને કરે છે એ આ બીજે પક્ષ જે સ્વીકારવામાં આવે તો જે રીતે સુમેરૂ પર્વત હિમવાન પર્વત અને સમુદ્ર વગેરે વગર કયે થયેલ છે, એ પ્રકારે ઘટાદિકને પણ કર્યા વગર થયેલ માની લેવા પડે કેમકે, એની કારણ ભૂત ક્રિયાના અભાવમાં પણ સંભતિ તે લેવામાં આવે છે સાધુઓ માટે મોક્ષને મેળવવા તપ અને સ્વાધ્યાય વગેરે જે વિધાન છે તે પણ પછી વ્યર્થ માનવું જોઈએ કેમકે, આપના મ તવ્ય અનુસાર ફિયાના વગર જ સમસ્ત કાર્યોની ઉત્પત્તિને પક્ષ જે સ્વીકાર કરવામાં આવે છે આથી આપની માન્યતા અનુસાર તે ત્રણે લોકના જીએ ચુપચાપ થઈને બેસી રહેવું જોઈએ, કાઈ પણ કામકાજ ન કરવું જોઈએ કેમકે, એમના જેટલા આ લોક અને