Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
६७६
उत्तराध्ययनको कथ घोरतपस्विनस्तस्य सा गतिः ? भगवानाह-निहवत्वेन, धर्माचार्यादेविरोधाद् तीरतपश्चरणशीलोऽप्यसौ तां गति माप्तवान् । पुनगौतमः माहस्वामिन् ! स ततश्चयुत्वा क यास्यति ?, भगनानाइ-ततम्च्युतोऽसौ तिर्यमनुष्यनारक-देवरूपेषु चतुर्गतिफ-ससारेषु दीर्घकाल भ्रमित्वा चिरेण सिद्धि प्राप्स्यति । जमालिषद् बहूना मुनीना श्रद्धापगता भवतीति श्रद्धा दुर्लमेति बोध्यम् ।।
इति प्रथमनिहवजमालिदृष्टान्तः ॥ १॥ अथ द्वितीयनिहवतिष्यगुप्त दृष्टान्तः प्रोच्यतेभगवतः श्रीमहावीरस्वामिनः केवलज्ञानोदयकालादारभ्य पोडशवर्षाण्यतीतानि प्रभु की बात सुनकर कहा कि भगवन् ! वह तो उग्रतपस्वी था उसकी इतनी छोटी गति क्यों हुई है। प्रभु ने कहा वह निहव -जिन वचनों का अपलापक-होने से अपने धर्माचार्य आदि से भी वह उग्र विरोध रखता था इसलिये तपस्वी होने पर भी उसने इस गति को प्राप्त किया है । गौतम ने फिर प्रभु से कहा-भगवन् ! वह वहा से च्यवकर अब कहा जायगा ? भगवान ने कहा वह वहां से च्यवकर तिर्यञ्च मनुष्य नारकदेवरूप चतुर्गतिक ससार मे दीर्घकालतक भ्रमण कर बहुत काल के बाद सिद्धि को प्राप्त करेगा।
जमालि की तरह अनेक मुनियों की भी श्रद्वा हट जाती है इसलिये श्रद्धा दुर्लभ है ऐसा समझना चाहिये।
इस प्रकार यह प्रथमनिहव जमालि का दृष्टान्त हुआ॥ १ ॥ સ્વામીએ પૂછયું, ભગવતી તે તે ઉગ્ર તપસ્વી હતા, એની આવી નાની ગતિ કેમ થઈ? પ્રભુએ કહ્યું, તે નિવ-જીના વચનોના અપલાયક થવાથી પોતાના ધર્માચાર્યને પણ તેણે વિરોધ કરેલે આથી દીર્ધતપસ્વી હોવા છતા પણ તેણે એ ગતિ પ્રાપ્ત કરી છે ગૌતમસ્વામીએ ફરી પૂછયું કે, ભગવતી તે ત્યાથી ઍવીને હવે કયા જશે? ભગવાને કહ્યું, તે ત્યાંથી આવીને તિર્યંચ, મનુષ્ય નરકદેવરૂપ ચતુતિક સંસારમાં ભ્રમણ કરી ઘણું કાળ પછી સિદ્ધિને પ્રાપ્ત કરશે
જમાલિની જેમ ઘણા મુનિઓની શ્રદ્ધા ઓછી થાય છે આથી તે દુર્લભ છે એવું સમજવું જોઈએ
આ રીતે એ પ્રથમ જમાલિ નિહ્નવદષ્ટાન્ત પૂરુ થયુ છે .