Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
६९०
उत्तराष्पयनस्ये चारादन्त्यप्रदेशलक्षणेकदेशेऽपि सपूर्णजीक्युद्धिः स्यात् , इति चेत् , तर्हि प्रथमादिप्रदेशेऽपि उपचारात् तवमते जीरत्वापत्तिः, न्यायस्य तुल्यत्वात् । अय स्वपक्षमगीकृत्य दोपः प्रदत्तः । वस्तुतस्तु उपचारादपि त्वत्पक्षो नोपपद्यते-एक एवान्त्यप्रदेश उपचारेण जीयो न भवितुमर्हति, किंतु देशोने एप जीयोपचारो युज्यते । यथा-स्वल्पैस्तन्तुभिरूने पटे पटोपचारो दृश्यते, नत्वेकस्मिस्तन्तुमात्रे । जल गया, इस प्रकार का व्यवहार गावके एच वस्त्र के एक देश जल जाने पर सम्पूर्णगाव तथा वनमे उपचार से माना जाता है, उसी प्रकार यहापर भीअन्तिमप्रदेश मे जीव का व्यवहार मुख्यतया मानने पर इतर प्रदेशो मे वह उपचार से मान लिया जायगा ।
उत्तर-इस प्रकार का कथन ठीक नही माना जा सकता, क्या कि इस प्रकार के कथन से वास्तविक अर्थ की सिद्धि तो हो नहीं सकती है। जिस प्रकार गाय के एक प्रदेश में समस्त गाव का उपचार मानकर गाव जल गया ऐसा कह दिया जाता है, उसी प्रकार अन्त्यप्रदेश में जीव का उपचार मान लिया जायगा सो ऐसा कथन तुम्हारे मन्तव्य स विरुद्ध पडता है, क्यों कि तुम तो वहा मुख्यरूप से सपूर्ण जीव मान रहे हो। अतः इस प्रकार के कथन से अपसिद्धान्त नाम के निग्रहस्थान में तुम्हारा पतन है। दूसरे उपचार मुख्यार्थ का साधक नहीं हुआ करता है। जब तुम अन्तिम प्रदेश मे जीवका उपचार करोगे तो इसका
ગયુ, આ પ્રકારને વહેવાર ગામ અને વસ્ત્રના એક ભાગ બળી જવાથી સંપૂર્ણ ગામ અને વસ્ત્રમાં ઉપચારથી માનવામા આવે છે એ રીતે અહી પણ અતિમ પ્રદેશમાં જીવને વહેવાર મુખ્યતયા માનવાથી બીજા પ્રદેશમાં તે ઉપચારથી માની લેવામાં આવશે?
ઉત્તર–આ રીતે કહેવું બરોબર નથી કેમકે, આ રીતે કહેવાથી વાસ્ત વિક અર્થની સિદ્ધી થઈ શકતી નથી જે રીતે ગામના એક ભાગમાં સમસ્ત ગામને ઉપચાર માનીને ગામ બની ગયું એવું કહેવામા આવે છે તે જ રીતે અન્યપ્રદેશમાં સમસ્ત જીવન ઉપચાર માની લેવામાં આવશે તેવું કહેવુ તમારા મન્તવ્ય વિરૂદ્ધનું છે કેમકે, તમે તે ત્યાં મુખ્યરૂપથી સંપૂર્ણ જીવ માની રહ્યા છે. આથી આ પ્રકારનું કહેવાથી અપસિદ્ધાત નામના નિગ્રહસ્થા નમાં તમારૂ પતન છે બીજુ ઉપચાર મુખ્ય અર્થને સાધક નથી થતે જ્યારે તમે અતિમપ્રદેશમાં જીવને ઉપચાર કરશે તે એનો અર્થ એ પણ થઈ