Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૭ર
उत्तरायाचे है,साधि ! दह्यमान दग्धमिति न मन्यते भवती कि पुनरुच्यते दग्धमिति । एर कुम्भकारवचो निशम्य प्रियदर्शना साधी विगलितमिथ्यादर्शना पाह-अहो! देवानुमिय ! भवता-मम सम्यक् मतिबोधः प्रदत्तः । अत पर तया जगत्कल्याणकर जिनवचन प्रमाणम् , इति निश्चित्य तदने मिथ्यादुष्कृतं दत्तम् ।
याऽसौ प्रियदर्शना साधी सहससाधीपरिवृता पुनर्जमालिमुनेः सनिधी गत्वा जिनमतानुयायिनीयुक्तीः मानोचत् । तद्वचनैरपि जमाल्मुिनि स्वदुराग्रह न त्यक्तवान् सुगन्धिद्रव्यवासनैरपि लशुनो दुर्गन्धमित्र । ने कहा कि साध्वीजी ! दद्यमान को आप दग्ध तो मानती नहीं हैं, फिर आप 'शाटिका जल गई। ऐसा क्यों कहती है ? इस प्रकार कुमार के वचन को सुनकर प्रियदर्शना साध्वी का मिथ्यात्वरूप तिमिर नष्ट हो गया। फिर वह बोली अहो देवानुप्रिय! आपने मुझे अच्छा प्रतियोध दिया। इस के बाद उस प्रियदर्शना ने जगत्कल्याणकारक जिनवचन को प्रमाण मानकर उस कुमार के सामने ही अपने मिथ्यात्व की आलोचना करलो।
हजार साध्वियों से परिवृत होकर पुनः प्रियदर्शना साध्वी जमालि के समीप पहुंची और जिनमत मे लाने के लिये उसने उसके सामने अनेक जिनमतपोपक युक्तियों का प्रदर्शन किया परन्तु जमालि अपने दुराग्रह से लेशमात्र भी विचलित नही हुआ । सच बात है लहसुन को हजारों सुगधित द्रव्यों के बीच मे रख भी दिया जाय तो भी वह अपनी स्वाभाविक दुर्गध का परित्याग नहीं करता है। આપ દગ્ધ તે માનતા જ નથી તે પછી આપ આવું કેમ કહે છે? આ પ્રકારનું કુભારનુ વચન ન સાભળીને પ્રિયદર્શના સાધ્વીનું મિથ્યાત્વરૂપી અ દારૂ નાશ પામ્યુ અને તે બોલ્યા, અહો દેવાનુપ્રિય! આપે મને સારો પ્રતિબંધ આપો આ પછી પ્રિયદર્શનાએ જગત કલ્યાણ કારક જીન વચનને પ્રમાણ માની એ કુભારની સામે જ પિતાના મિથ્યાત્વની આલોચના કરી ( હજાર સાધ્વીઓથી પરિવૃત થઈને ફરીથી પ્રિયદર્શના સાધ્વી જમાલિની પાસે પહેચ્યા અને તેને જનમતમાં લાવવા માટે તેમણે અનેક રીતે પ્રયત્ન કર્યો પરંતુ જમાલિ પિતાના દુરાગ્રહથી જરા પણ પાછા ન રહ્યા સાચી વાત છે કે, લસણુને હજારે સુગંધિત દ્રવ્યની વચમાં રાખો તે પણ તે પિતાની સ્વભાવિક દુધને ત્યાગ કરતુ નથી