Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदशिनी टीका अ० ३ गा० १ अनचतुष्टयदौर्लभ्ये पाशकदृष्टान्त २ ५९९ प्रसन्नो भूत्वा चाणक्याय जयपदान् पाशकान् ददौ । तदनन्तर चाणक्येन दीनारपूर्णस्यालेन सह पाशकान् दत्त्वा कश्चिद् द्यूतपटु. पुरुषो धूतार्य नगरे प्रेपितः । दीनारपूर्ण स्थाल पाशकानपि गृहीत्वाऽसौ पुरुषः पुराभ्यन्तरे भ्रमन् वदति-यद्यह जयामि, तर्हि दीनारमेकं गृह्णामि । यदि मामन्यो जयति, तदा दीनारपूर्णमिदं स्थाल ददामि-इति । ततो बहवो जना धूतक्रीडार्य समागताः। सर्वे तेन पुरुषेण पराजिता, त पाशकहस्त पुरुष विजेतुमसमा जाताः। यथा तस्य पाशकहस्तपुरुपस्य पराजयो दुर्लभस्तथा ससारे खलु मनुष्यजन्म दुर्लभम् । देव प्रसन्न भी हो गया। प्रसन्न होकर देव ने चाणक्य के लिये जय कराने वाले चार पासे वरदानरूप मे दिये । इसके बाद चाणक्य ने स्वर्णमुद्रा-सोनामुहर से परिपूर्ण एक थाली को उन पासो के साथ किसी धूतक्रीडा में निपुण पुरुष को देकर उसको नगर मे जुआ खेलने के लिये भेजा। सोनामुहरों से पूर्ण पाल को तथा पासों को लेकर वह पुरुष नगर में यह अवाज देते हुए फिरने लगा कि यदि में जीत जाता ह तो पराजित हुए व्यक्ति से सिर्फ एक ही सोनामुहर लेता है, और यदि रार जाता है तो जीतने वाले को सोनामुहरो से पूर्ण यह थाल का थाल दे देता है। उसकी इस घोषणा को सुनकर अनेक जन शूतक्रीडा के लिये आने लगे । जुआ खेलना प्रारभ हो गया। उस पुरुष ने सब को जीत लिया, इस को कोई भी पराजित न कर सका । साराश-जिस प्रकार इस देवप्रदत्त पासों के प्रभाव से उस पुरुप का पराजित होना
કઈ દેવની આરાધના કરી ચાણક્યની આરાધનાથી પ્રસન્ન થઈ દેવે ચાણક્યને વિજય અપાવનાર એવા ચાર પાસા તેને આપ્યા આ પછી ચાણકયે વરદા નના રૂપમાં મળેલા એ પાસાને પ્રયોગ કરવાનું વિચારી એક થાળમાં સુવર્ણ મુદ્રાઓ ભરી ઘતક્રિડામાં નિપુણ એવા એક પુરૂષને પાસા સાથે તે વાળ આપી નગરીમાં જુગાર રમવા મોકલ્યો સેનામહારથી ભરેલ થાળ તથા પાસા લઈ તે પુરૂષ નગરમાં ઘણું કરતો ફરવા લાગ્યું કે જે કંઈ મને દાવમાં હરાવે તે સોનામહોરથી ભરેલ આ થાળ આપી દઉ અને સામે માઉસ હારે તે તેણે મને ફક્ત એક જ સેનામહોર આપવી એની આવી ઘોષણા સાભળીને અનેક માણસો જુગાર રમવા આવવા લાગ્યા જુગાર રમવાને પ્રારભ થઈ ચુકયો તેણે રમવા આવનાર દરેકને જીતી લીધા પણ તેને કઈ પરાજીત કરી શકયુ નહી સારાશ-દેવના આપેલા પ્રસાદરૂપ પાસાના પ્રભાવથી જેવી રીતે એ