Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका भ० ३ गा० १ अगायतुष्टयदौर्लभ्ये परमाणुदृष्टान्त १० ६२३ तुल्य तच्चूर्ण नलिकान्तनिधाय मेरुशिखर समारा फूत्कृतसमीरणस्तच्चूर्ण सकलं सर्वतः समुढायितम् ।
अथ तेन देवेन विक्षिप्तास्ते परमाणवः प्रचण्डपरनोद्धृताः सर्वासु दिक्षु दूर गता एफैकशो विभिन्नाः पतिताः।
यथा तान् परमाणन् सर्वत सचित्य तैः पुनः स्तम्भनिप्पादन लोकस्य दुष्कर, तया मनुष्यभवात् प्रच्युतस्य प्रमादिनः माणिनो मनुप्यजन्म दुर्लभमिति ॥
दसवां परमाणु दृष्टान्त इस प्रकार है-यह दृष्टान्त भी कल्पना से सयध रखने वाला है-जैसे क्रीडावश किसी देव ने माणिक्यनिर्मित एक स्तम्भ को वज्र के प्रहार से तोडा । पश्चात् उसे इतना पीसा कि उसका चूरा चूरा हो गया। चूर्ण जैसा जब वह बन चुका तब उस चूर्ण को उसने एक नलिका में भरा और सुमेरु पर्वत के शिखर पर खडे होकर उसको सब तरफ फुक से उड़ा दिया। वे सर के सब उस स्तम्भके परमाणु जो उस देव ने अपनी फूक से इधर उधर उडा दिये हैं
और वायुके प्रवल झोंको ने उनकोप्रत्येक दिशा में ले जाकर और भी दूर फेंक दिये । उन सब के सब परमाणुओं को एकत्रित कर के फिर से जैसे उस स्तम्भ का उसी रूप से निर्माण करना दुष्कर है-उसी तरह मनुष्यभव से प्रच्युत जीव को मनुष्यभव की पुनः प्राप्ति होना दुर्लभ है।
દસમુ પરમાતૃદષ્ટાંત આ પ્રકારનું છે
આ દૃણાત પણ કલ્પનાથી સબધ રાખવાવાળુ છે જેમ રમતના તેરથી કોઈ દેવે મણિયથી ભરેલા એવા એક સ્તભને વજાના પ્રહારથી તેડી નાખ્યો પછી તેને એટલે પિસ્યું કે, તેના ચૂરેચૂરા થઈ ગયા ચૂર્ણ જેવો જ્યારે તે થઈ ગયે ત્યારે તે ભુકાને તેણે એક નળીમાં ભર્યો અને સુમેરૂપર્વતના શિખર ઉપર ઉભા રહીને ચારે બાજુ તે ભુકાને દુકથી ઉડાડી દીધે એ રત ભના ભુકા રૂપે બનેલા સઘળા પરમાણુઓને તે દેવે પિતાની ફુકથી ચારે કોર ઉડાવી દીધા અને વાયુએ પ્રબળ વેગથી દરેક દિશામાં લઈ જઈને દુર ફેકી દીધા દૂર દૂર જ્યા ત્યા ફેકાઈ ગયેલા એ સઘળા પરમાણુઓને એકત્રિત કરી ફરીથી સ્ત ભનુ નિર્માણ કરવુ દુષ્કર છે તેવી જ રીતે આ મનુષ્યભવને હારી બેઠેલ જીવ ફરી મનુષ્ય જન્મની પ્રાપ્તિ કરી શકતું નથી