Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५७
प्रियदर्शिनी टीका अ० २ गा० ४५ परीपहावतरणम् ___ ननु आत्यन्तिकशीतस्पर्श सति वहिसानिध्ये, तथा-शरीरस्यैकस्मिन् भागे छायाश्रितेऽपरस्मिन् भागे सूर्यकिरणमतप्ते सति एकस्य पुरुषस्य एकस्या दिशि शीतम् , अन्यस्यां चोष्णमित्येव द्वयोरपि शीतोष्णपरीपहयोर्युगपत् सभवोऽस्तीति चेत् , उच्यते-अत्र परीपहे फालकृतशीतोष्णयोर्ग्रहणम् , अतो नास्त्येतत्प्रश्नाकाश इति । ___ शका-शीतस्पर्श और उष्णस्पर्श का जो आपने परस्पर विरोध यतलाया है वह जचता नही है, क्यों कि आत्यतिक शोतस्पर्श होने पर भी अग्नि के समीप में, तथा शरीर का एक भाग छायाश्रित होने पर, दूसरा भाग मूर्य की किरणों से तप्त होने पर एक ही पुरुष को एक दिशा में शीत का, अन्य दिशा मे उष्ण का अनुभव युगपत् होता है, इस प्रकार शीत और उष्णस्पर्श का एक ही पुरुप में देशादिक की अपेक्षा एक साथ सद्भाव पाये जानेसे इनमें आप विरोध कैसे कहते हैं।
उत्तर-इस प्रकार की आशका यहा नही करना चाहिये। क्यों कि यहा जो शीत उष्ण परीपह का युगपत् विरोध यतलाया गया है वह काल की अपेक्षा से बतलाया गया है । शीतकाल मे शीतपरीषह का उष्णकाल में उष्णपरीषह का सद्भाव रहता है । शीतकाल में उष्णकाल नहीं होता और उष्णकाल मे शीतकाल नही होता, अतः इस अपेक्षा से यहा इस प्रश्न के होने का अवकाश ही नही है।
શકા–શીતસ્પર્શ અને ઉણસ્પર્શનો જે આપે પરસ્પર વિરોધ બતાવેલો છે તે ખબર નથી કેમકે, અત્યતિક ઠડીને સ્પર્શ લેવાથી પણ અગ્નિના સાનિધ્યમાં તથા શરીરને એક ભાગ છાયાશ્રિત હોવાથી, બીજો ભાગ સૂર્યના કિરણેથી તૃપ્ત હોવાથી, એકજ માણસને એક દિશામાં ઠંડીનો અને બીજી દિશામાં ઉણને અનુભવ યુગપત થાય છેઆ રીતે ઠંડી અને ઉષ્ણસ્પર્શને એક જ માણસમાં દેશાદિકની અપેક્ષા એક સાથ સદુભાવ દેખાતા આમાં આપ વિરોધ કેવી રીતે કહે છે?
ઉત્તર–આ પ્રકારની આશકા અહિ ન કરવી જોઈએ કેમકે, અહિ જે ઠડી અને ઉષ્ણ પરીષહને યુગપત્ વિરોધ બતાવવામાં આવેલ છે તે કાળની અપેક્ષાથી બતાવવામાં આવેલ છે શીતકાળમાં કડીને પરીષહ અને ઉષ્ણુકાળમાં ઉણપરીષહને સદ્દભાવ રહે છે શીતકાળમાં ઉણકાળ હેત નથી અને ઉણ કાળમાં શીતકાળ હેતે નથી આથી આ અપેક્ષાએ અહિયા આ પ્રશ્ન થવાને અવકાશ જ નથી