Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अद्गचतुष्टयदोलभ्ये पाशकदृष्टान्त ५९१ ____ एव चाणक्येन तस्याश्चन्द्रपानदोहदः सफलीकृतः । तदनु चाणक्यो रसायनादिभिर्धनार्जन कर्तुं मवृत्तः। इतश्च समये प्राप्ते सति सपूर्णदोहदायास्तस्याः पुत्रो जातः । जनन्या दोहदपूर्तिसमये चन्द्रस्य गोपनात् पित्रा तस्य पालकस्य 'चन्द्रगुप्त' इति नाम कृतम् । चन्द्रगुप्तः क्रीडनकाले पालकैः सह राजनीति प्रदर्शयन् कीडति। यदा चन्द्रगुप्तोऽप्टनर्पश्यस्को जातः, तदा पुनधाणक्यस्तनागतः । ततो विदित स्वजन्मत्तान्तोऽसौ चन्द्रगुप्तश्चाणक्य प्राह-भो मुनीन्द्र । भान् स्वेन सह मा नयतु । चाणक्यो वदति-त्वत्पिता त्वा प्रतिपेत्स्यति । चन्द्रगुप्तो वदति-मम पिता पीने के दोहले की पूर्ति करने में सफलता प्राप्त करली । वह भी अपने दोहले की पूर्ति से विशेप प्रसन्न हुई। इसके बाद चाणक्य ने रासाय निक क्रिया द्वारा धन का उपार्जन करना प्रारभ कर दिया । इस तरफ जव पूरे नौ मास व्यतीत हो चुके तय दोहले की पूर्ति से प्रसन्न हुई उस मयूरपालक की पत्नी के पुत्र उत्पन्न हुआ। माता की गर्भावस्था में चद्र को गोपन करने से पिताने उसका नाम चन्द्रगुप्त रखा। धीरे २ जय चन्द्रगुप्त वालको के साथ क्रीडा करने के लायक हो गया तव वह उनके साथ खेलते समय राजनीति का प्रदर्शन करने लगा। जिस समय चन्द्रगुप्त की अवस्था आठ वर्ष की हो गई उस समय चाणक्य मयूरपालक के घर पर आया चाणक्य ने चद्रगुप्त को उसकी उत्पत्ति के वृत्तान्त से विदित कर दिया। चन्द्रगुप्त को जय अपनी उत्पत्ति का वृत्तान्त विदित हो चुका तो उसने चाणक्य से कहा हे महात्मा! आप मुझे अपने ही साथ ले चलिये । चाणक्य ने कहा तुम्हारा पिता આ પ્રમાણે ચાણક્ય તેણીની ચદ્ર પીવાની ઈચ્છાને પરિપૂર્ણ કરવામાં સફળતા મેળવી પિતાની ઈચ્છાની પરિપૂર્ણતાથી મયૂરપાલકની પત્નિ ખૂબ પ્રસન્નતામાં રહેવા લાગી. આ પછી ચાણકયે રસાયણીક ક્રિયાઓ દ્વારા ધન મેળવવાની શરૂઆત કરી દીધી આ તરફ જ્યારે પુરા નવ મહિના વીતી ગયા ત્યારે પિતાની ઈચ્છાની પૂર્તિથી પ્રસન્ન થયેલી તે મયૂરપાલકની પત્નિએ પુત્રને જન્મ આપે પિતાએ તેનું નામ ચદ્રગુપ્ત રાખુ સમય જતા જ્યારે ચ દ્રગુપ્ત બાળકોની સાથે રમવાને લાયક થયે ત્યારે તેણે બાળકની સાથે ખેલતી વખતે રાજનીતિનું શિક્ષણ આપવા માડયું યથા સમયે જયારે ચદ્રગુપ્ત આઠ વર્ષને થે ત્યારે ચ શુક્ય મયૂરપાલકને ઘેર આવી પહોચ્યા ચાણક્ય ચદ્રગુપ્તને તેના જન્મ કાળનું વૃત્તાત કહ્યુ ચદ્રગુપ્ત પાતાના જમકાળનું વૃત્તાત જાણ્યું ત્યારે તેણે ચાણક્યને કહ્યું, હે મહાત્મા ! આપ મને આપની સાથે લઈ જાઓ, ચાણક્ય