Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%
E
५९२
उत्तराध्ययनसूत्रे पूर्वमेव मा दत्तरान् । ततश्चाणक्यश्चन्द्रगुप्त सह नीता माह-वव राज्यलाभ करिप्यामि । ततश्चाणक्यो वन गत्या रसायनेन द्रव्य निर्माय तत्मभावात् सेना सरहीतवान् । सैनिकैः सह स पाटलिपुतनगरे नन्दनृपतिमाक्रमते स्म । नन्दनृपविश्वाणक्यस्य पराजय कृतवान् । चन्द्रगुप्तेन सह चाणक्यस्ततोऽपसत्य चित् प्रच्छन्नो भूत्वा स्थितः । नन्दनृपतेः कश्चित् सैनिकोऽधमारा चाणक्य ग्रहीतुमागतः । चाण क्यस्त विलोक्य चिन्तयति-अय तु मां ग्रहीतु प्रत्यासन्नो भावि, वालकोऽय चन्द्रमेरे साथ चलने में तुम्हें निपेध करेगा। चन्द्रगुप्त ने कहा-निषेध क्यों करेगा ? पिता ने तो मुझे आपको परिले से ही दे दिया है । चद्रगुप्त की यात सुनकर चोणक्य ने चद्रगुप्त को अपने साथ ले लिया। कहा-चलो मै तुम्हें राज्य की प्राप्ति कराऊँगा । चन्द्रगुप्त को साथ लेकर चाणक्य वन मे पहुँचा । रसायन से उमने वहा द्रव्य को खूब इकट्ठा किया और उसके प्रभाव से उसने वहीं पर सेना का सग्रह करना भी प्रारभ कर दिया। जय सेना अच्छी तरह सगृहीत हो चुकी तो चाणक्य ने सेना को लेकर पाटलिपुत्र मे जाकर राजा नन्द के ऊपर आक्रमण कर दिया। राजा नन्द ने चाणक्य को पराजित कर वहा से निकाल दिया। चाणक्य भी परास्त होकर चन्द्रगुप्त को साथ लेकर वहा से चला गया और किसी जगह गुप्तरूप से जाकर छिप गया।राजा नन्द ने चाणक्य को पकड ने के लिये ऊसके पीछे एक अपना घुडसवार भेजा। घुडसवार को अपना पीछा करते हुए देवकर चाणक्य ने विचार किया કહ્યું કે તારા પિતા તને મારી સાથે મોકલવામાં અડચણ ઉભી કરશે ચદ્રગુપ્ત કહ્યું અડચણ શા માટે કરશે? પિતાએ તો પહેલેથી જ મને આપને સુપ્રત કરેલ છે ચદ્રગુપ્તની વાત સાભળીને ચાણકયે ચદ્રગુપ્તને પિતાની સાથે લઈ લીધો અને કહ્યું, ચાલો ! હુ તમને રાજ્યની પ્રાપ્તિ કરાવીશ ચંદ્રગુપ્તને લઈ ચાણક્ય વનમાં ગયા રસાયણ પ્રયોગથી ત્યાં તેણે ખૂબ દ્રવ્ય એકઠું કર્યું અને એની સહાયથી સેના એકઠી કરવાનો આરંભ કરી દીધે સેનાને લઈને પાટલીપુત્ર પહોચી ન દરાજા ઉપર આક્રમણ કર્યું યુદ્ધમાં રાજા ન દે ચાણક્યને પરાજ્ય કરીને ભગાડી મૂક્યા ચાણક્ય હારી જવાથી ચદ્રગુપ્તને સાથે લઈ ત્યાથી ચાલી નીકળ્યા અને કઈ છુપા સ્થળે જઈ રહેવા લાગ્યા રાજા ન દે ચાણક્યને પકડવા માટે તેની પાછળ એક ઘોડેસ્વારને મોકલે ઘડેસ્વાર પિતાને પીછે પકડી રહ્યો છે જાણીને ચાણક્ય વિચાર કરવા લાગ્યા કે તે મને પકડવા