Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनमा कर्म क्षीणम् , अयतु वासुदेवस्य लाभः, यत श्रीकृष्णस्त्वा वन्दितवान्, अतस्ते मोदकाल श्रेष्ठी दत्तवान् । तद्वचन श्रुत्वा ढढणमुनि 'परलामो न कल्पते' इत्युक्त्वा रागद्वेषवर्जितो मूर्खारहितः सन् नगराद् पहिर्गता प्रामुकस्थण्डिले मोदकान् यत्नया परिष्ठाप्य, तापदैन्यायकरणेन लागान्तरायम तपयन् क्षपात्रेणिमारुह्य केवली जातः। एवमन्यरपि मुनिभिरलाभपरीपह सोढव्यः ॥ ३१ ॥ ____ अलाभादन्तप्रान्तायाहारलामाद् वा शरीरे रोगा उत्पधन्ते, अतः पोडशं रोगपरीपहजय माहमूलम्-नच्चों उप्पइय दुक्ख, वेयणाए दुहटिए ।
अंदीणो ठावए पन्न, पुट्ठो तत्थाहियासए ॥३२॥ मोदकों का लाभ तुम्हें हुआ है वह लाम तुम्हारा नहीं है किन्तु यह लाभ वासुदेव का है, कारण कि तुम को कृष्ण ने वदना की इसलिये सेठ ने तुमको ये मोदक वहराये, अत. तुम्हारे इस लाभ में निमिस कृष्ण हैं । ढढणमुनि ने भगवान् के इन वचनों को सुनकर "परलाभ मुझे कल्पता नहीं है " ऐसा कहकर रागडेप से एव मूग से वर्जित होते हुए नगर के बाहर जाकर किसी प्रासुक भूमि में उन मोदकों को यतनापूर्वक परिठवदिया। ताप एव दीनता के नही करने से लाभान्तरायकर्म को नष्ट करते हुए उन ढढणमुनिने क्षपकश्रेणी पर आरोहण कर केवलज्ञान प्राप्त कर लिया। इसी तरह अन्यमुनियों को भी अलाभ परिषह को सहन करना चाहिये ॥३१॥ હજુ સમય બાકી છે ભિક્ષામા લાડવાને લાભ તમને થયો છે તે લાભ તમારે નથી પર તુ એ લાભ વાસુદેવને છે કારણ કે કૃષ્ણ તમારી વદના કરી આ જોઈને શેઠે તમને લાડવા વહેરાવ્યા છે આથી તમારા આ લાભમા નિમિત્ત કૃષ્ણ બન્યા છે ઢઢણમુનિએ ભગવાનના આ વચન સાભળી “બીજાને લાભ મને ક૫તે નથી” એમ કહી રાગદ્વેષ અને મૂચ્છથી વજીત રહી નગરની બહાર જઈ કઈ પ્રાસુક ભૂમિમા એ લાડવાને યતનાપૂર્વક છોડી દીધા તપ અને ભિક્ષામાં દીનતા ન કરવાથી લાભાન્તરાય કમને નષ્ટ કરતા એ ઢઢણમુનિએ ક્ષપકશ્રણ પર આરેહણ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ રીતે અન્ય મુનિઓએ પણ અલાભ परीपडने सहन ४२ता २७वु नये ॥ ३१ ॥