Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર कर्म क्षीणम् , अय तु वासुदेवस्य लाभः, यत श्रीकृष्णस्त्वां वन्दितवान् , अतस्ते मोदकार श्रेष्ठी दत्तवान् । तद्वचन शुला ढढणमुनि 'परलामो न कल्पते' इत्युक्त्वा रागदेष वर्जितो मूर्छारहितः सन् नगराद् पहिर्गता मागुकस्थण्डिले मोदकान् यतनया परिप्ठाप्य, तापदैन्यायकरणेन लाभान्तरायम तपयन् क्षपात्रेणिमारुह्य केवली जातः। एवमन्यैरपि मुनिभिरलाभपरीपह सोढव्यः ॥ ३१ ॥
अलाभादन्तमान्तायाहारलाभाद् वा शरीरे रोगा उत्पधन्ते, अतः पोडश रोगपरीपहजय माहमूलम्-नच्चों उप्पइय दुक्ख, वेयणाए दुहहिए।
अंदीणो ठाए पन्न, पुट्ठो तत्यहियासए ॥३२॥ मोदको का लाभ तुम्हें हुआ है वह लाभ तुम्हारा नही है किन्तु यह लाभ वासुदेव का है, कारण कि तुम को कृष्ण ने वदना की इसलिये सेठ ने तुमको ये मोदक वहराये, अत. तुम्हारे इस लाभ में निमिस कृष्ण है । ढढणमुनि ने भगवान् के इन वचनों को सुनकर "परलाभ मुझे कल्पता नहीं है " ऐसा कहकर रागद्वेप से एव मूर्छा से वजित होते हुए नगर के बाहर जाकर किसी प्रामुक भूमि में उन मोदकों को यतनापूर्वक परिठवदिया । ताप एव दीनता के नहीं करने से लाभान्तरायकर्म को नष्ट करते हुए उन ढढणमुनिने क्षपकोणी पर आरोहण कर केवलज्ञान प्राप्त कर लिया। इसी तरह अन्यमुनियों को भी अलाभ परिषह को सहन करना चाहिये ॥३१॥
હજુ સમય બાકી છે ભિક્ષામા લાડવાને લાભ તમને થયું છે તે લાભ તમારે નથી પરંતુ એ લાભ વાસુદેવને છે કારણ કે કૃષ્ણ તમારી વદના કરી આ જોઈને શેઠે તમને લાડવા વહેરાવ્યા છે આથી તમારા આ લાભમા નિમિત્ત કૃષ્ણ બન્યા છે ઢઢણમુનિએ ભગવાનના આ વચન સાભળી “બીજાને લાભ મને ક૫તે નથી” એમ કહી રાગદ્વેષ અને મૂચ્છથી વજીત રહી નગરની બહાર જઈ કોઈ પ્રાસુક ભૂમિમા એ લાડવાને યતનાપૂર્વક છેડી દીધા તપ અને ભિક્ષામાં દીનતા ન કરવાથી લાભાન્તરાય કમને નષ્ટ કરતા એ ઢઢણમુનિએ ક્ષપકશ્રેણી પર આરેહણ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું આ રીતે અન્ય મુનિઓએ પણ અલાભ પરીષહને સહન કરતા રહેવું જોઈએ / ૩૧