Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३८
उत्तराभ्ययन स्वीकरोति तनैव क्षेत्रे वसनपि वसतिदो पैरुपधिदोपैथ रहितो भाति । शक्तौ पुष्टाया तु अस्मिन् पञ्चमारके जिनकल्पप्रतिपतिविधानाभागात् स्थविरकल्पनेव स्वप रोपकारकरणेन दीर्घपर्यायः मतिपालनीयः ।।
॥ इति स्थविरकल्पिफसामाचारी ॥ चतुर्थारकापेक्षया जिनाल्पादिमतिपत्तिरूप अभ्युवतरिहारे मर्यादा मदर्यते __-तन जिनकल्पादि पतिपित्सुना प्रथममेर ' मया पिशद्वचारित्रानुष्ठानेन स्वपर
हित' इत्यादि विचिन्त्य, तपः सत्यादि भायनाभिरात्मा भावनीयः। साथ में जघायल क्षीण हुआ मालूम पडे तो उसे स्थिरवास अगीकार करलेना चाहिये। और इसी स्थिरवास से उसी क्षेत्र में रहते हुए भी वह वसति के दोपों से एव उपाधि के दोपो से रहित हो जाता है । यदि
शक्ति पुष्ट होवे तो भी इस पञ्चम आरे में जिनकल्प की प्रतिपत्ति के विधान का अभाव होने से स्थविरकल्प की हालत में ही रहते हुए स्व पर का उपकार करते २ दीर्घपर्याय को पालते रहना चाहिये।
॥ यह स्थविर कल्प की समाचारी है ॥ अव-चौये आरे की अपेक्षा से जिनकल्प आदि की प्रतिपत्ति स्वा. कृति रूप अभ्युद्यत विहार में कैसी क्या मर्यादा होती है यह बात प्रकट की जाती है-जी साधु जिनकल्प आदि को प्राप्त करने का अभिलाषी ह उसे चाहिये की वह सर्व प्रथम ऐसा विचार करे कि मैने विशुद्ध चरित्र के अनुष्ठान से अपना और पर का हित तो साधित किया। अब हम का तप एव सत्वादि पाच भावनाओं से आत्मा को भावित करना चाहिये। હાય અને સાથે જ ઘાબળ ક્ષીણ જણાય તો તેણે સ્થિરવાસ અગિકાર કરી લે જોઈએ આ સ્થિરવાસથી તે ક્ષેત્રમાં રહેવા છતા તે વસ્તીના દેથી અને ઉપાધીના દેથી રહિત બને છે કદાચ શક્તિ સારી હોય તે પણ આ પાચમા આરામાં જીનક-૫ની પ્રતિપત્તિના વિધાનને અભાવ હોવાથી સ્થવિર કલ્પની હાલતમાં રહીને સ્વ અને પરનો ઉપકાર કરતા કરતા દીર્ઘ પયોયનું પાલન કરતા રહેવું જોઈએ
|| स्थवि२४८पनी सभायारी छ । હવે ચેથા આરાની અપેક્ષાથી જનકલ્પ આદિની પ્રતિપત્તિ સ્વીકૃતિરૂપ અભ્યઘત વિહારમાં કેવી અને કેટલી મર્યાદા હોય છે આ વાત પ્રગટ કરવામાં આવે છે-જે સાધુ જીનક૫ આદિને પ્રાપ્ત કરવાને અભિલાષી છે તેણે જાણવું જોઈએ કે, મે વિશુદ્ધ ચારિત્રના અનુષ્ઠાનથી પિતા અને પરનું હિત સાધુ હવે મારે તપ અને સત્વાદિપાચ ભાવનાઓથી આત્માને ભાવિત કરવા જોઈએ