Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८०
उत्तराध्ययनसणे , एकदा चतुर्मानधराः स्थविरा. स्वानोपयोगेन मृक विद्राय त पतिवोधयितु तन शिष्यपरिवारैः सह समाएता, तेश्च मृकगृहे दो श्रमणौ प्रेषितो तत्रैकेन मूकस्य पुरतः स्थपिरशिक्षिता गाथा पठिवा ।
"वावस! फिमिणा? मृअन्वयेण पडिवज्ज जाणिउ धम्म ।
मरिऊण सूअरोरग, जाओ पुत्तस्स पुत्तोति ॥ १॥" मूकभाव (गुगापन) रसना ही अच्छा समझा। माता पिता ने अपने बच्चे की जप ऐसी स्थिति देखी तो उसकी मृकता दूर करने के लिए उन्होंने अनेक प्रयत्न किये, परन्तु उसकी मूकता दूर नहीं हुई, इसलिए लोगों ने उसका नाम “ मृक" रस दिया, और इसी नाम से उस बुलाने लगे।
एक समय कियात है कि चार ज्ञान के धारी स्थविर मुनि अपन ज्ञानोपयोगसे उसमृक की परिस्थितिको जानकर उसे प्रतियोधित करनक लिये वहा शिष्यमडलीसहित आये। उन्होंने उस मूकके घर पर दा मुनियों को भेजा। उनमेसे एक मुनिने उस मूक के आगे स्थविरशिक्षा से युक्त एक गाथा पढ़ी । वह गाथा इस प्रकार है
तावस ! किमिणा मूअन्वयेण पडिवज्ज जाणिउ धम्म । मरिऊण सूअरोरग, जाओ पुत्तस्स पुत्तो त्ति ॥१॥
કરીને તે બાળકે મૂ ગાપણુ રાખવાનું એગ્ય માન્યૂ માતા પિતાએ જ્યારે બાળકના આ સ્થિતિ જોઈ ત્યારે તેનું મૂગાપણુ દૂર કરવા માટે અનેક પ્રયત્ન કર્યા પર તેનું મૂગાપણુ દૂર ન થયું આથી લોકોએ તેનું નામ “મૂગ” રાખ્યું અને એજ નામથી તેને બોલાવવા લાગ્યા
એક વખત ચાર જ્ઞાનના ધારી વિરે પિતાના જ્ઞાનના ઉપયોગથી આ મૂગાની પરિસ્થિતિ જાણીને તેને પ્રતિબંધિત કરવા માટે શિષ્ય મડળી સાથે ત્યાં પધાર્યા તેઓએ આ મૂગાના ઘેર બે સુનિઓને મોકલ્યા આમાથી એક મુનિએ આ મૂગાની આગળ સ્થવિરની શીખવેલી એક ગાથા ગાઈ તે ગાથા આ પ્રકારની છે
तावस ? किमिणा ? मृअवयेण, पडिवज्ज जाणिउ धम्म । मरिऊण सूअरोरग, जाओ पुत्तस्स पुत्तोसि ॥१॥