Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૦૧
1 उत्तरापवर्ग
एकदा समायिको वैवस्त मुनिसनिधौनीया रवि यदि त्व दीक्षां गृहासि तर्हि मुञ्चामि । स भाराक्रान्तो यदवि ग्रहीष्याम्यदीनाम् 'वोऽसौ मायिके वैद्यस्तस्मै दीक्षां प्रदाप्य स्वयं देवलोक गतः । देवे स्वस्थानं गते स 'दुर्लभ बोधि त्वादर तिपरीपणाभिभूतः सन् सयम त्यक्तु समुद्यत । ततो देवेनाधिना शाखा पुनरपि तथैव जलोदर त्या वैद्यरूपेणागत्य पुनरसौ मतिनोधितः । पुनर्गते च देवे 'परीपदाभिभूतेन तेन दीक्षात्यागो मनसि शृत । तदाऽसौ वैधरूपो 'देवस्तृतीय वारं प्रतिनोप्य ते स्थिरीकरणार्थम ईदत्तसमीप एव तिष्ठति ।
"""
'अय वह मायिक वैद्य उस जलोदरी को मुनि के पास ले गया और करने लगा कि यदि तुम दीक्षा धारण करलो तो मैं तुम्हें छोड़ दू । भार से हेरान रोकर उसने विचार किया कि-'अच्छा है दीक्षा लेने से इस वजन को उठाने के दुःख से तो बच जाऊँगा और बोला दीक्षा ही ले लूगा । वैद्य उसको सयम दिला कर अपने स्थान देवलोक को चला गया । देव को अपने स्थान पर गया हुआ जानकर वह दीक्षा का परित्याग करने को उद्यत हुवा । देवने पुनः उसे जलोदर रोग से पीडित किया और वैद्य के रूप से आकर प्रतिबोधित किया। फीर भी वह अरतिपरीपर से उद्विग्न होकर सयम छोडने की इच्छा करने लगा । फिर भी देव आकर उसको प्रतिबोधित किया, और " यह सयम में स्थिर बना रहे " इस ख्याल से वह देव स्वय इसके पास
'
रहने लगा ।
J
એ માયાધારી વૈદ્ય એ જળાદરવાળાને મુનિની પાસે લઈ ગયા અને કહેવા લાગ્યા કે જે તમે દીક્ષા ધારણ કરી ત્યા તે હું તમને છેડી દઉ ભારથી હેરાન બનેલા તેણે વિચાર કર્યાં કે,-ઠીક છે દીક્ષા લેવાથી આ વજનને ઉડાવન પાના ૬ ખથી તે ખચી જઈશ” આમ વિચારી તેણે કહ્યુ કે ભલે ! હું દીક્ષા લઈશ તે પછી તેને દીક્ષા અપાવી વૈધ પાતાના સ્થાને દેવલાકમા ચાત્યા ગયા દેવને પેાતાના સ્થાન ઉપર ગયેલા જાણીને તે દીક્ષાના પરિત્યાગ કરવા તૈયાર થયે દેવે કરીથી તેને જળદરના રાગથી પીડિત બનાવ્યેા અને વૈદ્યના સ્વરૂપથી આવીને પ્રતિ એષિત કર્યાં ફરીથી તે અરતિપરીષહથી ઉદ્ભવેગ પામીને સયમ છેડવાની ઈચ્છા કરવા લાગ્યા ફરી પાછા ધ્રુવે આવીને તેને પ્રતિીત કર્યો અને “આ સયમમા સ્થિર ખની રહે એવા ખ્યાલથીતે દ્રેષ પેતે તેની પાસે રહેવા લાગ્યા