Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टोका अ० २ गा २० नेपेधिकीपरीपहजय आसन् । तत्र सेनापतिः कानने भ्राम्यमाणमाचायं ब्रवीति-भगवन् । सन्त्यत्र बहूनि शिविकादीनि यानानि, यदन रोचते भवन्यस्तनारा गम्यताम् । आचार्येणो. क्तम्-यानेन गमन नास्माक कल्पते, इत्युक्त्या तेन 'सोऽय देवमपञ्च' इति विज्ञा. वम् । राजसैनिके गते सति स आचार्यः शिष्यान् पृन्छति-किमिदानी कर्तव्यम् । शिष्या आहुः-आर्येण यदनुप्ठेय, तदेवास्माभिरपि कर्तव्यम्, आचार्यः पादपोपगमनार्थ प्रतिज्ञातनान्, तदनु तदीयशिष्या अपि पादपोपगमनार्य सस्तारक कृतान्तः। सः समापिभावेन काल कृत्वाऽऽत्मनः कल्याण साधितम् । एवमन्येरपि मुनिभिश्चर्यापरीपहः सोढव्य ॥ १९ ॥ उस में अनेक पालकिया को वहन करते हुए मनुष्य चले जा रहे हैं । यर सर दृश्य आचार्य महाराज के देखने में आ रहा था। इसी समय एक सेनापति ने अटवी मे भ्रमण करते हुए आचार्य महाराज से कहा हे भदन्त! यहा बहुत से पालकिया आदि वाहन हैं आप जिन्हें पसद करें उनपर चढकर चलें। आचार्यश्रीने सेनापति की बात सुनकर कहा कियान पर चढकर चलना यह हमारे कल्प से बाहर है । तथा साथ २ में आचार्यमहाराज ने यह भी जान लिया कि यह सब दैवी माया है। सेनापति के चले जाने पर फिर आचार्य महाराज ने शिष्यों से पूछा कि कहो इस समय क्या करना चाहिये । शिष्यों ने कहा जो आपको करना रुचे चही हमे मजूर है। शिष्यों की बात सुनकर आचार्य महाराजने पादपोपगमन धारण करने की विचारणा करली । शिप्यों ने भी ऐसा ही किया। सपने वहां समाधिभाव से सपन्न होकर पण्डितमरण किया, ઉપાડીને મનુષ્ય ચાલી રહ્યા છે આ સઘળુ દવ્ય આચાર્ય મહારાજના જોવામાં આવી રહ્યું હતું એવામાં એક સેનાપતિએ જગલમા વિચરી રહેલા આચાર્ય મહારાજને કહ્યું, ભદત! અહિ ઘણું પાલખીઓ વિગેરે વાહન છે, આપ જેને પસંદ કરે તેમાં બેસીને ચાલો આચાયે એનાપતિની વાત સાંભળીને કહ્યું કે, પાલખીમાં બેસીને વિચરવું તે અમારા કલ્પની બહાર છે સાથે સાથે આચાર્ય મહારાજે એ પણ જાણી લીધું કે આ સઘળી દેવી માયા છે સેનાપતિના ચાલી ગયા પછી આચાર્ય મહારાજે શિષ્યોને પૂછયું કે, હો! આ વખતે હવે શું કરવું જોઈએ? શિષ્યોએ કહ્યું કે, આપને જે કરવું ચે તે અમને મજુર છે રિાષ્યની વાત સાંભળીને આચાર્ય મહારાજે પાદપપગમન કરવાની પ્રતિજ્ઞા ધારણ કરી લીધી શિષ્ય એ પણ એમજ કર્યું પરિણામે સઘળા ત્યા સમાધી ભાવથી સંપન્ન બની પડિત મરણ પામ્યા અને