Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ गा १५ अरतिपरीपहजये अर्हहत्तदृष्टान्त ३७७ कृतवन्तौ । राजा पुरोहितच पुत्रयोद॑सस्था परिवारवचनाद् विज्ञाय आर्यरोहाचार्यस्य समीप गतवन्तौ । तत्रार्यरोहाचार्य प्रणम्य तो सरोदन प्रार्थितवन्तौ, भदन्त ! प्रसीदतु भवान् , अस्मदालको रक्षणीयौ, इत्यादि । आर्यरोहाचार्य आइराजन् ! अस्मिन् विपये न किंचिज्जानामि, इम माघुणक महामुनि प्रसादय । वतस्तद्वचनाद्राजा पुरोहितेन सहापराजितमुने पार्थ गत्वा त प्रणम्य ब्रवीतिहे भदन्त ! स्वभ्रातुप्पुत्र जीवित कुरु, मुनिः प्राह-साधुपीडकस्य पुनस्यापि शिक्षा दातु न शक्नोपि?, नीतिमार्गानुसारिणा राज्ञाऽन्यस्यापि कस्यचिदपराधे कृते तु पुनो निग्रहणीय किं पुनर्य' साधुवाधकः 'नृपेणोक्तम्-भदन्त ! ममापराधदोनों जने खूब जोर २ मे चिल्लाने लगे । राजा एव पुरोहित दोनों ही परिवार जनों के कहने से अपने २ पुत्रो की दुरवस्था जानकर साथ २ आर्यरोहाचार्य के पास आये । आचार्य महाराज को वदन कर वे दोनों के दोनों उनके समक्ष रोते २प्रार्थना करने लगे, कि भदन्त ! आप हमारे ऊपर प्रसन्न होइये-कृपा कीजिये-हमारे बालकों की रक्षा कीजिये इत्यादि। आर्यरोहाचार्य ने कहा कि राजन् ! मैं इस विषय मे कुछ नहीं जानता है। यह जो महेमानरूप मेमहामुनि आये हुए हैं उनके पास जाओ और उनसे कहो। राजा आर्यरोह के वचन से पुरोहित को साथ लेकर अपराजित मुनि के पास गया और उनको वदन कर कहने लगा कि-हे भदन्त ! अपने भाई के पुत्र को जीवित करो। मुनि ने कहा कि-हे राजन् राजनीति इस प्रकार की है कि जन अपना पुत्र साधारण जनता का भी अपराध करे तो उसके लिये शिक्षा है तो फिर जो मुनिजनों को पीडा पहचावे રાજા અને પુરોહિત અને પિતાના પરિવાર જનોના કહેવાથી પોતાના પુત્રોની દુખદ અવસ્થા જાણીને આર્થરેહાચાર્યની પાસે આવ્યા આચાર્ય મહારાજને વદના કરીને અને તેમની સમક્ષ રોતા રોતા પ્રાર્થના કરવા લાગ્યા કે, હું ભદત! અમારા ઉપર પ્રસન્ન થાઓ, કૃપા કરે, અમારા બાળકોની રક્ષા કરો, વિગેરે આર્થરેહાચાર્યે કહ્યું, હે રાજન! આ વિષયમાં હું કાઈ જાણતા નથી મહેમા નરૂપમા મહામુનિ પધાર્યા છે તેમની પાસે જાઓ અને તેમને કહે આર્યરાહના વચન સાભળી રાજા પુરહિતને સાથે લઈને અપરાજીત મુનિની પાસે ગયા અને તેમને વદના કરીને કહેવા લાગ્યા કે, હે ભદત! તમારા ભાઈના પુત્રને જીવતદાન બાપે મુનિએ કહ્યું કે, હે રાજન રાજનીતિ એવા પ્રકારની છે કે, જ્યારે આપને પુત્ર સાધારણ જનતાને પણ અપરાધ કરે તે તેને માટે શિક્ષા છે તે મુનિરાજને