Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०२ गा ९ उष्णरीपहजये-अरहनकाष्टान्त ३११
अब दृष्टान्त:
आसीत् तगरानगया दत्तनामका श्रेष्ठी । तस्य भद्राभार्यायामरहन्नक नामकः पुत्रो जातः । एकदाऽसौ दत्तश्रेष्ठी भार्यापुत्राभ्या सहाईन्मिनाचार्यसनिधौ धर्मदेशना निशम्य विरक्तः सन् प्रत्रज्या गृहीतवान् । स दत्तमुनिः स्नेहवशादरहन्नक कदाचिदपि भिषार्थ न प्रेषयति, स्वयमेर भिक्षामानीय त पोपयति, न च तेन किमपि कार्य कारयति, अतोऽसौ सुकुमारो जातः । अन्यदा कदाचित् तस्य पिता गोटे भी न दे, तथा आतप को वारण करने के लिये रजोहरणादिक से शरीर पर छाया भी न करे। छत्र-छाता-आदि को भी धारण न करे
और न इस प्रकार की क्रियाओं को करने की भावना ही रखे। जैसे भी घने उष्णपरीपर को सहन करे।
दृष्टान्त-तगरा नाम की नगरी मे दत्त नाम का एक सेठ रहता था। उसकी धर्मपत्नी का नाम भद्रा था। भद्रा से एक पुन हुआ, जिस का नाम अरहन्नक था। एक समय सेठ ने अपने स्त्री पुत्र के साथ जाकर अर्हन्मित्र नामके किसी आचार्य के पास धर्म का उपदेश सुना। सुनकर चे ससार से विरक्त हो गये और स्त्रीपुत्रसहित उसने दीक्षा अगीकार करली, पुत्र से प्रेम होने के कारण वे कभी भी अपने पुत्र को भिक्षा लाने के लिये नहीं भेजते थे, किन्तु स्वय जाकर भिक्षा लाते
और पुन को भी आहार कराते । पुत्र से कुछ भी कार्य नहीं कराते । इस तरह दत्तमुनि का वह पुत्ररूप शिष्य बहुत ही सुकुमार प्रकृति के કરવા માટે રજોહરણાદિકથી શરીર ઉપર છાયા પણ ન કરવી, છત્ર-છત્રી વગેરે પણ ધારણ ન કરવા અને આ પ્રકારનિ ક્રિયાઓ કરવાની ભાવના પણ ન રાખવી જેમ બને તેમ ઉણપરીષહને સહન કરવા
છાત-તારા નામની નગરીમા દત્ત નામના એક શેઠ રહેતા હતા, તેની ધર્મપત્નિન નામ ભદ્રા હતુ ભદ્રાથી એક પુત્ર થયો જેનું નામ અમહત્તક હતુ એક સમય શેઠે પોતાના સ્ત્રી પુત્રની સાથે અઈન્મિત્ર નામના એક આચાર્ય પામે ધર્મને ઉપદેશ સાભળ્યા એ ઉપદેશથી સસારથી વિરક્તભાવ જાગ્યો અને સ્ત્રી પુત્ર સાથે તેણે દીક્ષા અગિકાર કરી લીધી પુત્રથી પ્રેમ હોવાને કારણે કદી પણ પિતાના પુત્રને ભિક્ષા લાવવા માટે મોકલતા ન હતા પરંતુ પોતે જ જઈને ભિક્ષા લાવતા અને પુત્રને પણ આહાર કરાવતા પુત્રથી કોઈ પણ કાર્ય કરાવતા નહીં આ રીતે દર મુનિના એ પુત્રરૂપ શિષ્ય ઘણી જ સકુમાર સતિવાળા