Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मिपदर्शिनी टीका. अ० २ गा० १३ स्थविरकल्पे सलेबनाविधि ३३३
एव शिष्यप्राप्त्यनन्तर स परोपकारकरणेन गच्छकार्ये सपादित दीर्घ पर्याये च प्रतिपालिते सवि अभ्युद्यतमरण स्वीकरणीयम् । अभ्युवतमरण निविधम्पादपोपगमन, इगितम् , भक्तप्रत्याख्यान च।। ____ अभ्युद्यतमरणे सलेखनादिरूपा समाचारी प्रदयते-सलेखना नागमोक्तेन विधिना शरीरादेः कृशीकरणम् , सा विविधा-उत्कृप्टा, मयमा, जघन्या च। ततोउनको गुणगणशाली समझने लगते हैं तो उनके अधिक परिचय में आने से लोगो पर उनके ज्ञानादिक गुणो का प्रभाव पड़ता है। इससे प्रभावित होकर वे उनको अपना हितकारक जान उनके समीप दीक्षित भी हो जाते हैं। इससे शिष्यपरपरा बढती है। इस प्रकार अनियत वास से पर्यटन करने वाले साधु को ये अनेक लाभ होते हैं।
शिष्यप्राप्ति के अनतर स्व एव पर का उपकार करने से गच्छ का कार्य सम्पादित होने पर तथा साधु अवस्था की पर्याय दीर्घकालतक पालीजाने पर उन साधुओंको अभ्युद्यतमरण स्वीकार करना चाहिये। यह अभ्युद्यतमरण ३ तीन प्रकार का है १ पादपोपगमन, २ इङ्गित, ३ भक्तप्रत्यारयान।
इस अभ्युद्यतमरण मे अब सलेखनादि रूप समाचारी दिखलाई जाती है - आगमोक्तविधि के अनुसार शरीर आदि का कृश करना इस का नाम सलेखना है। यह उत्कृष्ट, मयम एव जघन्य के લેકે જ્યારે તેને ગુણશાળી સમજતા થાય છે ત્યારે તેના અધિક પરિચયમાં આવે છે આથી લેકે ઉપર એના જ્ઞાનાદિ ગુણેને પ્રભાવ પડે છે એથી પ્રભાવિત થઈ તેને પિતાના હિતકારી જાણ તેની સમીપ દીક્ષિત પણ થઈ જાય છે આથી શિષ્યપર પરા વધે છે. આથી આ પ્રકારને અનિયતવાસ અને પર્યટન કરવાવાળા સાધુને અનેક લાભ થાય છે
શિષ્ય પ્રાપ્તિ ઉપરાત સ્વ અને પરના ઉપકારક બનવાથી ગચ્છનું કાર્ય સપાદિત થવાથી તથા સાધુ અવસ્થાની પર્યાય લાબા સમય સુધી પાળવામાં આવવાથી એ સાધુઓએ અયુદ્યતમરણ સ્વીકારવું જોઈએ આ અભયુદતમરણ त्रय प्रजा२॥ छ (१) पायापमान (२) धगित (3) मतप्रत्याभ्यान
આ અભ્યદ્યતમરણમા હવે સલેખનાદિ રૂપ સમાચારી બતાવવામાં આવે છે આગમમાં બતાવેલ વિધિ અનુસાર શરીર વગેરેને ક્રશ કરવું, એનું નામ સલેખના છે એ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની