Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५०
उत्तराध्ययनले सह कृतस्थिरवास आसीत् । तनासो शिष्यः प्रतिदिवस ससारसागरोनारक जन्ममरणोच्छेदक सकलकर्मविधसक तीर्थंकरगोत्रीपार्नक गुरुयात्य कुर्माणो गुरुकमकत्वाद् दुर्लभगोधित्वाच्चैक्दा मनसि चिन्तयति-'प्रसीणाल स्थविरोऽयमस्मामिः कियत्कालमनुपालनीयः' इत्येव विमृश्यासौ तद्वयोऽनुरूप स्निग्ध मधुर मनोज्ञ सुरस वीर्योल्लास नाम के आचार्य अपने प्रिय क्षुद्रमति नामक शिष्य के साथ स्थिरवास रहते थे। विशेप वृद्ध होने के कारण हलन चलन आदि क्रियाएँ इनकी क्षीणप्राय रो चुकी थी। जघा पल भी कम हो गया था। "में एक ही शिष्य करूँगा" ऐसी उनकी प्रतिज्ञा थी। उस के अनुसार उन्होंने क्षुद्रमति नामक एक ही शिप्य किया था, और उसी के साथ वे वहा रहा करते थे। शिष्य भी अपने गुरु महाराज की ठीक २ रीत से वैयावृत्य किया करता था। वैयावृत्य करना यह एक तप है इसके प्रभाव से प्राणी ससार समुद्र से पार हो जाता है। जन्म, मरण और जरा से विमुक्त हो जाता है । अष्ट कर्मों का विनाश भी इस वैयावृत्य के बल पर प्राणी कर देता है। इससे तीर्थकरनामगोत्र का उपार्जन भी करता है। शिष्य गुरु कर्मा या। इस लिये वैयावृत्त्य करने पर भी इसे बोध का लाभ दुर्लभ हो रहा था। एक दिन शिष्य ने विचार किया कि हम इनकी अब कबतक वैयावृत्त्य करते रहेंगे। यह तो बिलकुल स्थविर हो चुके हैं । इन में तो अब इतनी भी शक्ति नहीं रही है जो ये यहाँ से એક વિલાસ નામના આચાર્ય પોતાના ક્ષદ્રમતિ નામના શિષ્ય સાથે સ્થિર વાસ રહેતા હતા ખૂબ વૃદ્ધ થઈ જવાના કારણે હલન ચલન આદિ ક્રિયાઓ તેઓ કરી શકતા નહી શરીરનું તેમજ જાગેનું બળ પ ક્ષિણ થઈ ગયું હતુ “હુ એકજ શિષ્ય કરીશ એવી તેમની પ્રતિજ્ઞા હતી એ અનુસાર તેમણે એક જ શિષ્ય કરેલ હતું જેનું નામ મુદ્રમતિ હત તે શિષ્યની સાથે તે ચપાપુરીમાં રહેતા હતા શિષ્ય પણ પિતાના ગુરુમહારાજની યોગ્ય રીતે ચાકરી બરદાસ કરતે હેતે વૈયાવૃત્ય કરવું એ એક તપે છે તેના પ્રભાવથી પ્રાણ સસાર સમુદ્રથી પાર થાય છે જન્મ મરણ અને જરાથી વિમુક્ત થઈ જાય છે આઠ કર્મોને વિનાશ પણ આ વિયાવૃત્યના બળ ઉપર પ્રાણી પુરી દે છે તેનાથી તીર્થ કર નામ ગોત્રનુ ઉપાર્જન પણ કરે છે શિષ્ય ગુરુ કર્મ હતે આ માટે વૈયાવૃત્ય કરવા છતા પણ એને બોધને લાભ દુર્લભ થતો હતે એક દિવસ શિષ્ય વિચાર કર્યો કે, હું કયા સુધી આમની સેવા ચાકરી કરતો રહીશ આ તે બીકુલ સ્થવિર બની ગયા છે એમનામાં એટલી પણ શક્તિ હવે