Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
२७०
उत्तराभ्ययनसूत्रे कदाचित् स्पृष्टः परीपराक्रान्तः सन् , न विनिहन्येत मोक्षमार्गात् प्रच्युतो न भवेदित्यर्थः । 'भिक्स्वायरिया' इत्यनेन भिक्षाटने प्रायः परीपहा. प्रादुर्भवन्ति, इति सूचितम् ॥ नही होवे । “भिक्सायरियाग" इससे यह प्रकट होता है कि भिक्षु को भिक्षाटन करते समय प्राय. परीपह उत्पन्न होते हैं।
भावार्थ-इस सूत्र द्वारा सुधर्मास्वामी जम्बूस्वामी को समझाते हुए यह कह रहे है कि हे जम्बू ! मैं इस अध्ययय मे २२परीपहों के संबंध मे जो कुछ भी विवेचन करूँगा वह सब जैसा मैंने प्रभु वर्धमानस्वामी के मुख से सुना है वैसा ही करूँगा। भगवान ने वाईस परीपह फरमाये है-जो भिक्षु इन परीपहों से स्वयं पराजित न होकर इनको जीतता रहता है वह मोक्षमार्ग से कभी भी विचलित नहीं होता है । भिक्षाचर्या करते समय परीपहों के आने की अर्थात उत्पन्न होने की प्रायः अधिक सभावना रहती है, अतः साधु को उनसे विचलित नहीं होना चाहिये । परीपह साधु की कसौटी है। इनके द्वारा कसा जाने पर जो साधु मोक्षमार्ग से चलायमान नही होता है, एव वीर्योल्लास प्रकट कर इनका साम्हना करता है वह कर्मों की निर्जरा करता हुआ अपना कल्याण करता है। પદથી પ્રગટ થાય છે કે, ભિક્ષુને ભિક્ષાટન કરતી વખતે પ્રાય પરિષહ ઉત્પન્ન થાય છે
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સુધર્મા સ્વામી જબૂસ્વામીને એ સમજાવીને કહે છે કે, હે જમ્મ! હુ આ અધ્યયનમાં ૨૨ પરિષહના સ બ ધમાં જે કાઈ પણ વિવેચન કરીશ તે મે પ્રભુ વર્ધમાનસ્વામીથી જે રીતે સાભળ્યું છે તે કરીશ ભગવાને બાવીસ ૨૨ પરિષહ ફરમાવ્યા છે જે ભિક્ષુ આ પરિષહેથી સ્વય પરાજીત ન બની તેને જીતે છે તે મોક્ષ માગથી કદી પણ વિચલિત થતા નથી ભિક્ષાચર્યા કરતી વખતે પરિષહેના આવવાની અર્થાત ઉત્પન્ન થવાની પ્રાય અધિક સભાવના રહે છે આથી સાધુએ તેનાથી વિચલિત ન બનવું જોઈએ પરિષહ સાધુની સેટી છે તેના દ્વારા કસાયા પછી સાધુ મોક્ષમાર્ગથી ચલા યમાન નથી થતા તેમજ વિલાસ પ્રગટ કરી એને સામને કરે છે તે કર્મોની નિર્જરા કરીને પિતાનુ કલ્યાણ કરે છે