Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટપ
उतराध्ययन सूत्रे
तत्रैव निवसति स्म । गुरुथ चतुर्निधाहारस्य प्रत्यारयान कृतनान् । स च शिष्यः स्वगुरु परितस्तदङ्गरक्षणार्थं परिभ्रमस्तिष्ठति, तत्र विनेिषु मनोज्ञेषु रुचिरेषु फलेषु सत्स्वपि न तानि नोटयितुमिच्छति, रक्षाधस्तले पतितान्यपि फलानि सचित्ततया केनाप्यदत्ततया च नैव गृह्णाति । आहारार्थं किंचिवर या गत्वा प्रतिनिवर्तते । वसतेरभावात् क्वचिदाहारो न लभ्यते । मार्गस्य दुर्गमतया कश्चित् पथिकोऽपि नायाति, यस्मादशन गृह्णीयात् । पुनरुज्ज्वलभावेन गुरोर्वेयाटत्यं करोति । यद्यपि तदा क्षुधाया वल वर्धमानमात्मनः प्रतिप्रदेश व्याप्तु प्रवर्तते । यतः - शिष्य की इस प्रकार बात को सुनकर गुरु महराज ने चारों प्रकार के आहार का परित्याग कर दिया। शिष्य ने इस परिस्थिति में अपने गुरु महाराज की सेवा करना प्रारंभ कर दिया। उस अटवी में यद्यपि अनेक प्रकार के मनोज्ञ सरस फल थे तो भी उन्हें तोड़ने का शिष्यने स्वम में भी विचार नहीं किया । वृक्षो के नीचे टूटे हुए फल पडे रहते थे उनको भी सचित्त होने की वजह से ग्रहण नही किया । तथा किसी २ फल के अचित्त होने पर भी दाता के अभाव से वे अदत्त होने से नहीं लिये। शिष्य आहार के लिये जाता है और कुछ दूर जा जाकर पीछे वापिस लौट आता है, क्यों कि एक तो वहा वसति नही थी, इस लिये वहा आहार का कोई जोग नही मिलता था। दूसरे मार्ग अत्यत दुर्गम होने से उस रास्ते कोई भी पथिक प्रायः नही आता जाता था । परन्तु शिष्य अनन्य भाव से गुरु की सेवा करता था । क्षुधा एक ऐसी वस्तु है कि
શિષ્યની આ પ્રકારની વાત સાભળીને ગુરુ મહારાજે ચાર પ્રકારના આહા ગ્ના ત્યાગ કરી દીધા. શિષ્યે આ પરિસ્થિતિમા પોતાના ગુરુ મહારાજની સેવા કરવાના પ્રારભ કર્યાં તે જગલમા જો કે, અને પ્રકારના સુદર અને સ્વા દિષ્ટ એવા કળા હતા તા પણ તેને તેડવાને શિષ્ય સ્વપ્નામા પણ વિચાર ન કર્યાં વ્રુક્ષાની નીચે તૂટીને પડેલા જે ફળ દેખાતા તેને પણ સચિત્ત માનીને ગ્રહણ કર્યો નહી તથા કાઇ કાઈ મૂળ અચિત્ત હેાવા છતા આપનારના અભા વથી તે અદત્ત હાવાથી લીધા નહી શિષ્ય આહાર માટે જતા અને થાડે દૂર જઈ ત્યાથી પાળે ફરી આવતા કેમકે, એક તે ત્યા વસ્તી હતી નહી માટે ત્યા આહારના કોઈ જોગ મળતા ન હતેા, બીજી મા અત્યંત દુમ હોવાથી તે રસ્તે કાઈ પણ વટેમાર્ગુ આવતે જતે ન હતા પરંતુ શિષ્ય અનન્ય ભાવથી ગુરુની સેવા કરતા હતા . ભૂખ એક એવી વસ્તુ છે કે જે આત્માની