Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
مارة
प्रियदर्शिनी टीका अ० २ गा० ३ सुधापरीपहजये दृढवीर्यदृष्टान्त
या सा रूपविनाशिनी स्मृतिहरी पञ्चेन्द्रियापिणी, चक्षु-मोनललाटदीनकरणी सक्लेशसपादिनी । वन्धूना त्यजनी विदेशगमनी धैर्यस्य विध्वसिनी,
सेय तिष्ठति सर्वभूतदमनी प्राणापहारिक्षुधा ॥१॥ अपर च
विवेको हर्दिया धर्मों, विद्या स्नेहश्व सौम्यता ।
सत्व च जायते नैन, क्षुधार्तस्य शरीरिणः ॥२॥ इति ॥ तथापि स दृढवीर्यशिष्यः कस्मिन्नपि निजात्मप्रदेशे कातरता नाश्रयति किं जो आत्माके प्रतिप्रदेशमे व्याप्त होकर अपना प्रवल प्रताप दिखलाती है, जैसे कहा भी है
यह क्षुधा रूप को विनष्ट कर देती है, स्मृति को ध्वस्त कर देती है, पाचों इन्द्रियों की शक्ति का हास कर देती है, चक्षु में श्रोत्र में एव ललाट में दिनता के निशानेबना देती हैं सक्लेश परिणामों को जागृत करती रहती है, बन्धुओं का वियोग करा देती है, विदेश में वास करा देती है, धैर्य को जडमूल से उखाड देती है, अधिक क्या कहा जाय यह क्षुधा प्राणियों के प्राण का भी हरण करने वाली है।।१॥ __ और भी कहा है-क्षुधात प्राणी के विवेक, लज्जा, दया, धर्म, विद्या स्नेह, सौम्यता, घल आदि सभी सद्गुण नष्ट हो जाते हैं ॥२॥
मुनि दृढवीर्य शिष्य की आत्मा के प्रतिप्रदेश मे यद्यपि क्षुधा की तीव्र वेदना जागृत हो रही थी तो भी वह कभी भी कायर नही यना । અંદરના ભાગમાં પ્રવેશ કરીને પિતાને પ્રબળ પ્રભાવ બતાવે છે કહ્યું પણ છે
આ ભૂખ રૂપને નાશ કરે છે, સ્મૃતિને ધ્વસ કરે છે, પાચ ઈન્દ્રિયની શક્તિઓને ક્ષિણ બનાવી દે છે, આખ, કાન અને કપાળમાં દિનતાની નિશાની જગાડે છે કલેશને પરિણામોને જાગ્રત કરે છે, બધુઓનો વિયોગ કરાવે છે, વિદેશમાં વાસ કરાવે છે, પૈર્યને જડમુળથી ઉખેડી નાખે છે, છેલ્લે છેલ્લે આ ભૂખ પ્રાણીઓના પ્રાણનુ પણ હરણ કરે છે કે ૧છે
ફરી પણ કહ્યું છે ભૂખથી પીડાતા પ્રાણીમા વિવેક, લજજા, દયા, ધર્મ વિદ્યા, સ્નેહ, સૌમ્યતા, બળ, આદિ સઘળા સદગુણે નાશ પામે છે ૨ | મુનિ દઢવીર્ય શિષ્યના આત્માના ઉડાણમાં જે કે, ભૂખની તીવ્ર વેદના થઈ હતી તે પણ કઈ વખત કાયર ન બન્યા પોતાના