Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे स्येत्यर्थः, अभार-कुत्सितो भाः अभार. दुर्दशालक्षणः, स चेह भत्रे सर्वतो निष्कासनादिरूपः, परभवे गुरोराशातनया अबोधिः, जो पेस्तपःसयमासभा, सयमभावेन मोक्षमार्गानाराधनम् , तेनानन्तससारपरिभ्रमणम् त तयाविषमभाव तपः श्रुत्वा गुरुसनिधो निशम्य आत्मनः-स्पस्य, हित-कल्याणम् इच्छन् आत्मान धर्म में स्थापित करता है । अथवा-भाव यह है कि कुत्ती सूकर और अविनीत शिष्यका स्वरूप सूनकर आत्महितपी विनय शील पनें।
भावार्थ-इस गाथा द्वारा सूत्रकार यह उपदेश दे रहे है कि जो शिष्य आत्मकल्याण का अभिलापी है उसका कर्तव्य है कि वह इस विनयधर्मके आचरण करने में थोड़ा भी प्रमाद न करे। कारण कि अविनीत शिष्य की वह दुर्दशा होती है जो पूतिकर्णी शुनी की तथा सूकर शिशु की हुई है । अविनीत के ऊपर किसी का भी विश्वास नहीं रहता वह इस भवमे गुरु की अकृपाका भाजन बनता हुआ जगहजगह अपमान आदि दुःस्थिति को सहन करता है और गच्छ से बाहर भी कर दिया जाता है तथा परभव मे गुरु की आशातना से योधि के लाभ से भी वचित रहता है योधिलाम के विना कभी भी श्रेयस्कर मुक्ति का मार्ग उसे प्राप्त नहीं हो सकता है । क्यों कि बोधि के अभाव मे सम्यक् तप और सयम नहीं होता है । सम्यक् तप सयम के अभाव से मोक्षमार्ग की आराधना नही होती है और मोक्षવિનય ધર્મમાં સ્થાપિત કરે છે અથવા ભાવાર્થ એ છે કે—કુતરી, સૂકર અને અવિનીત શિષ્યનું સ્વરૂપ સાભળી આમહિતૈષી વિનયશીલ બને
ભાવાર્થ-આ ગાથા દ્વારા સૂત્રકાર એ ઉપદેશ આપે છે કે જે શિષ્ય આત્મ કલ્યાણને અભિલાષી છે, એનું કર્તવ્ય છે કે તે આ વિનય ધર્મન આચરણ કરવામાં થડે પણ પ્રમાદ ન કરે કારણ કે અવિનીત શિષ્યની આવી દુર્દશા થાય છે જે પૂતકણું શુનીની તથા સૂર(ભૂડણના બચ્ચાની) બાળકની થઈ છે, અવનીતને કોઈ પણ વિશ્વાસ ડરતુ નથી તે આ ભવમાં ગુરૂની કૃપાને ભાજન બની દરેક સ્થળે અપમાન આદિ દુસ્થિતિને સહન કરે છે અને ગચ્છથી બહાર કરી દેવામાં આવે છે અને પરભવમાં ગુરૂની આશાતનાથી ધિના લાભથી પણ વચિત રહ્યા કરે છે બેધિ લાભ વિના કદી પણ શ્રેયસ્કર મુક્તિને માર્ગ અને પ્રાપ્ત થઈ શકતે નથી કેમકે આધિના અભાવમા સમ્યક્ તપ અને સયમ હેતુ નથી સમ્યક તપ સ યમના અભાવથી મેક્ષ માર્ગની આરાધના બની શકતી નથી અને મેક્ષમાર્ગની