Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदशिनी टीका गा २३ सूरगुणा अष्ट पद च ___व्याख्या-निदोपम्-अलीकादिदोपवनितम् ॥ १॥ सारवन-भूमिशब्दवद् बहुपर्याययुक्तम् ॥ २ ॥ हेतुयुक्त-हेतव -अन्वयव्यतिरेकलक्षणास्तैर्युक्तम् ॥३॥ अलकृतम्-उपमोत्प्रेक्षाधलकारयुक्तम् ॥ ४ ॥ उपनीतम्-उपनयोपसहतम् ॥५॥ सोपचार-ग्राम्यभणितिरहितम् ॥६॥ मितपर्णादिनियतपरिमाणम् ॥७॥ मधुर-श्रवणमनोहरम् ।। ८॥
अब सूत्रके ८ गुण कौन २ से है सो कहते हैं-निदोप १, सारवत २, हेतुयुक्त ३, अल कृत ४, उपनीत ५, सोपचार ६, मित७, एव मधुर ८, कहा भी है.--
"निदोस सारवत च, हेउजुत्त मलकिय ।
उवणीय सोवायार च, मिय महरमेव च ॥१॥ जो मूत्र अलीकादि दोपों से वर्जित होता है वहा निदोप यह गुण माना जाता है ॥ १॥ जिस प्रकार भूमि शब्द के अनेक पर्यायवाची शब्द है, उसी प्रकार अनेक पर्यायों से युक्त जो सूत्र होता है वह "सारवत" इस गुण से विशिष्ट माना जाता है।॥२॥ अन्वय व्यतिरेक लक्षण हेतु से युक्त हो वह हेतुयुक्त नामक तीसरा गुण है ॥३॥ उपमा उत्प्रेक्षा आदि अलकारों से सपन्न सूत्र को अलकृत गुण वाला कहा गया है ।। ४ ।। उपनय पूर्वक से उपसहृत-समाप्ति जो मन्त्र होता है वह उपवीतगुणवाला कहा गया है ॥५॥ ग्राम्यभणिति से रहित जो मूत्र होता है अर्थात् जिस सूत्र की भाषा साधारणजनों की भाषा जैसी नही होती है वह सूत्र सोपचारगुण से विशिष्ट माना गया है.
હવે સૂત્રના આઠ ગુણ કયા કયા છે તે કહે છે-નિર્દોષ, સારવત, હેતુયુક્ત, અલકૃત, ઉપનત, એપચાર, મિત, અને મધુર કહ્યું પણ છે –
निद्दोस सारवतं च, देउजुत्त मलकिय ।
उनणीय सोवयार च, मिय महरमेवय ॥१॥ જે સૂત્ર અસત્ય અલૌકાદિ દેથી વજીત હોય છે ત્યા નિર્દોષ આ ગુણ માનવામાં આવે છે (૧) જે પ્રકારે ભૂમિ શારદ જે અનેક પર્યાયવાચી શબ્દ છે मे शत भने पर्यायायी युक्त सूत्र य छ । “सारपत्" मा गुस्थी વિશિષ્ટ માનવામા આવે છે (૨) અન્વય વ્યતિરેક લક્ષણ હેતુથી યુકત હોય તે હેતુયુક્ત નામને ત્રીજો ગુણ છે (૩) ઉપમા ઉક્ષા આદિ અલ કારથી સંપન્ન સૂત્રને અલકૃત ગુણવાળા કહેવામાં આવેલ છે (૪) ઉપનય પૂર્વકથી ઉપસ હૂત સમાપ્તિ જે સૂવ હોય છે તે ઉપવિત ગુણવાળા કહેવાયેલ છે (૫) ગ્રામ્યભણિ તિથી રહિત જે સૂત્ર હોય છે અથૉત્ જે સૂવની ભાષા સાધારણ જનની ભાષા જેવી હોતી નથી તે સૂત્ર સોપચાર ગુણથી વિશિષ્ટ માનવામાં આવેલ છે. (૬)