Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६
-
-
उत्तराध्ययनसूत्रे एकैकस्य सूत्रस्यार्योऽनन्तः । स्तोकत्वात् पश्चादभिहितत्याच सूत्रम् ' अणु' इत्युच्यते, तेन चाणुना मनेग सदार्थस्य यः सम्बन्धो योगः स चानुयोग इत्युच्यते ।
ननु पूर्वमर्थः पश्चात् सूत्रमिति कथनमयुक्तम् , पूर्व हि मूत्र पश्चादर्थः, सूत्रामा तु अर्थः कस्य स्यात् । लौकिका अप्येवमेव वदन्ति-आधारे सत्येवाधेय तिष्ठतीति । ___यच्च सूनमणु, अर्यस्तु विस्तृत इति, तदप्ययुक्तम् ? एकस्या हि पेटिकायां वहूनि वस्त्राणि सन्ति, तन पेटिकाया एव पादरत्व युज्यते, वद्वशाद् वहूनि वस्त्राणि लिये अर्थ के पश्चाद् सूत्र है यह सिद्धान्त निर्धारित हो जाता है। सूत्र अणु-लघु होता है । तथा-अर्थ सूत्र की अपेक्षा महान होता है। एक २ सूत्र के अनत अर्थ होते हैं । सुत्र को अणु इसी अभिप्राय से कहा गया है कि एक तो वह अर्थ के पश्चाद्' भावी है और दूसरे वह स्तोक अर्थात् छोटा होता है। उस अणु सूत्र के साथ अर्थ का जो योग हैसबध है उसी का नाम अनुयोग है।
प्रश्न-पहिले अर्थ होता है याद में उसके सूत्र होता है यह कथन अयुक्त है। कारण कि सूत्र के विना अर्थ नहीं हो सकता है। इसलिये ऐसा मानना चाहिये कि पहिले सूत्र होता है और बाद मे अर्थ होता है। लौकिक जन भी यही कहते हुए पाये जाते हैं। सूत्र आधार है और अर्थ आधेय है। सूत्र में अर्थ रहता है अर्थ में सूत्र नहीं। आधार के होने पर ही आधेय रह सकता है अन्यथा नहीं । दसरे-अर्थ की अपेक्षा जो सत्र को अणु कहा गया है वह भी ठीक नही मालूम पडता । कारण कि देखा जाता है कि एक ही सन्दूक નિર્ધારિત બની જાય છે સૂત્ર આણ-લઘુ હોય છે તથા અર્થ સૂત્રની અપેક્ષાથી મહાન હોય છે, એક એક સૂત્રના અન ત અર્થ થાય છેસૂત્રને અણુ એ અભિ પ્રાયથી કહેવામાં આવે છે કે, એક તે તે અર્થને પશ્ચાદભાવિ છે, (પાછળ થનારૂ) અને બીજુ તે લઘુ હોય છે, એ આ સૂત્રની સાથે અર્થને જે યોગ છે–સ બધ છે તેનું નામ અનુગ છે
પ્રશ્ન-પહેલો અર્થ થાય છે અને એ પછી સૂત્ર થાય છે, તે કહેવું અયુકત છે કારણ કે સૂત્ર વગર અર્થ થઈ શકે નહીઆ માટે સમજવું જોઈએ કે પહેલા સૂત્ર હોય છે અને પછી અર્થ થાય છે સૂત્ર આધાર છે અને અર્થ આધેય છે સૂત્રમાં અર્થ રહે છે અર્થમાં સૂત્ર નહી આધારના હેવાથી જ આધેય રહી શકે છે તેના વગર નહી બીજુ અર્થની અપેક્ષા જે સુત્રને આણુ કહેવામાં આવેલ છે તે પણ ઠીક નથી કારણ કે, જેવામાં આવે છે કે, એક જ પેટીમાં ઘણા વસ્ત્ર રાખવામાં આવે છે આથી તે પેટીમા બાદરતા