Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨
उच्चराध्ययनस्त्र
कटुकरसरूपेण यथा या सितोपल- 'मिसरी ' इति भाषामसिद्ध सर्वेषा मथुरास्वादजनक भाति तदेव पित्तद्रूपितरसनस्य निम्नादिवत् कटुक, गर्दभाणा तु विषमेन भवति, यथा शुद्ध घृत सर्वेपा पुष्टिकर भावि, तटेन ज्यराक्रान्ताना जनाना गवर्धकम् । एव गुरुचन मग्नियम्य हिताय जायते, विनयरहितस्य शिष्यस्य तृ द्वेपाय इति भावः ॥ २८ ॥
उक्तमर्थं विशदयन्नाह -
मूलम् - हियै त्रिगयेभया बुद्धा, फरुस पि अणुसीसण | होई मूढाण, खतिसोहिकर पैय ॥२९॥
वेस्स
छाया --दिन विगतभया बुद्धा, परुपमपि अनुशासनम् । द्वेष्य तत् भवति मूढाना, क्षान्तिशोधिकर पदम् ॥ २९ ॥
तापर्य इसका इस प्रकार का है कि जिस प्रकार इक्षु के खेन में दिया गया पानी मधुर रस रूप से परिणत होता है और वही पानी जन निम्बवृक्ष के मूलमे दिया जाता है तो कड़वे रूपमें परिणत हो जाता है, अथवा जैसे मिश्री सब के लिये मधुर आस्वाद देती है परन्तु जिस की जीभ पित्त से दूषित हो रही है उसके लिये वह मिश्री कडुवी नीम जैसी मालूम होती है, तथा गधो को तो वह विप जैसी ही मालूम होती है । अपना जैसे शुद्ध घृत समस्तजनों को पुष्टि करने वाला होता है परन्तु वही घृन ज्वरवाले के लिए रोगवर्द्धक होता है, इसी प्रकार जो विनयी शिष्य हैं उनके लिये गुरु महाराज के वचन हितकारक होते हे और वे ही वचन अविनीन शिष्य के लिये द्वेपकारक होते है ॥२८॥
તેનુ તાત્પર્ય આ પ્રકારનુ છે, કે જે પ્રકારે દ્રાક્ષના ખેતરમા આપવામાં આવેલ પાણી મધુરસરૂપમા પરિણીત બને છે અને તેજ પાણી જ્યારે લિંબડાના વૃક્ષના મૂળમાં આપવામા આવે છે તે કટુરસ રૂપમા પરિણમે છે જેમન્સાકર બધા માટે મધુર આસ્વાદ આપે છે પરંતુ જેની જીભ પિત્તથી દુષિત થયેલ હાય છે, તેને માટે સાકર કડવા લિમડા જેવી માલુમ પડે છે અને ગધેડાને તે તે અંડેર જેવી બને છે અથવા જેમ ચાખ્ખુ ઘી સઘળા માટે પુષ્ટી કરવાવાળુ હાય છે પરતુ તે ઘી તાવવાળા માટે રાગને વધારનાર અને છે એ જ રીતે જે વિનયી શિબ્દ છે તેને માટે ગુરુ મહારાજનુ વચન હિતકારક હાય છે અને તે જ વચન અવિનીત શિષ્ય માટે દ્વેષકારક હાય છે.૫ ૨૮૫