Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १ मा ३६ वाग्यतना
सुकृतम्' इत्यनेन सूपनिशनादिसपादने लवणलक्षणपृथिवीकायादिजलतेजोवायुवनस्पतिद्वीन्द्रियादिन सजीवपर्यन्त हिंसानुमोदन सूचितम् । एव सुप कमित्यत्रापि हिंसानुमोदन सोध्यम् ।
"
२३९
मुच्छिन्नमित्यनेन - वनस्पतिद्वीन्द्रियादिहिंसानुमोदन सूचितम् । सुहृतमित्य कारवेल्ला दिपक्षे पत्यादिहिंसानुमोदनम्, धनहरणपक्षेऽदत्तादानपरपीडोल्पादनाद्यनुमोदन सूचितम् । मृतमित्यनेन पारदादिधातुपक्षे पृथिवीकायादि हिंसातु
'सुकृतम्' इस पद से सूत्रकार यह प्रकट करते हैं कि जब साधु ऐसा कहता है कि यह दाल आदि बहुत ही अच्छी बनी है तब उसे लवणरूप पृथिवीकाय तथा जलकाय, तेजस्काय, वायुकाय, वनस्पतिकाय एव द्विन्द्रियादिक बस काय, इन सबकी हिंसा की अनुमोदना करने का दोष लगना है। इसी प्रकार सुपक कहने में भी यही दोप लगते हैं ।
'सुच्छिन्नम् ' इस पद से सूत्रकार यह बात सूचित करते हैं कि यदि मुनि 'ये शाकपत्रादि चाकू आदि से अच्छी तरह काटे गये हैं' ऐसा कहता है तो उसे वनस्पति काय की एव दीन्द्रियादिक बसकाय की हिंसा की अनुमोदना करने का दोष लगता है । 'सुहृतम्' यदि यही बात धन हरण आदि के पक्ष मे जब बोलने मे आती है तो उस समय उसे अदत्तादान की अनुमोदना करने का तथा पर को पीडा उत्पन्न करने आदि की अनुमोदना का दोष लगता है। 'मृतम्' इस सुकृतम् " मा पहथी सूत्रार से अउट ४२ छेडे, साधु न्यारे शुभ કહે છે કે, આ દાળ વગેરે ખૂબ સ્વાદિષ્ટ અનેલ છે ત્યારે તેને લવણ રૂપી પૃથવીકાય, જળકાય, તેજાય, વાયુડાય, વનસ્પતિકાય અને દ્વિન્ક્રિયાદિક ત્રસકાય આ બધાની હિંસામા અનુમાદના કરવાના દોષ લાગે છે. આ રીતે सुपकम् वाथी पशु या होष लागे छे
66
સુનિ૰ન્નમ્ આ પદથી સૂત્રકાર આ વાત સૂચિત કરે છે કે, મુનિ જો શાક પત્રાદિક ચાકુ વગેરેથી સરસ રીતે કાપવામા આવેલ છે એવુ કહું તે તેને વનસ્પતિ કાય અને દ્વીન્દ્રિયાક્રિક ત્રાયની હિંસા કરવામા અનુ મેદન કરવાના દોષ લાગે છે મુદ્દતમ્ આવી જ રીતે ધન હરણુ વગેરેની મામતમા એલવામા આવે ત્યારે તેને અદત્તા દાનની અનુમેાદન કરવાના તથા બીજાને પીડા ઉત્પન્ન કરવી વગેરેની અનુમેદનના દોષ લાગે છે મૃતમ્ એ પદથી