Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
--
ne
१८४
उत्तराध्ययनसूत्रे ण्डनामक द्रव्य भाति, तत् खलु उभाभ्या पृथगास्थिताम्या दधिशराभ्यामधिक विशिष्टाखादजनक यथा भाति, तथा सूत्रार्थोभयम्य सर्वभावाधिगमकारणत्वेन पिशिष्टभारशुद्धिजनकत्वात् सनतः प्राधान्यम् । तस्तदुभयधरस्य महवी निजरा भवति ॥ २३ ॥
॥ इति नाम द्वारम् ।। पुनः शिष्यस्य चाग्निनयमाहमूलम् मुसं परिहरे भिखू, न ये ओहारणि वए ।
__ भासादोस परिहरे, मीय चे वजए सया ॥ २४ ॥ मे समिश्रण हो जाता है तो उससे श्रीग्वदनाम का एक अपूर्व मधुर पदार्थ बनता है। उसका स्वाद न दही जैसा होता है और न शकर जैसा होता है। किन्तु इन दोनों से विलक्षण स्वाद होता है। इसी तरह सूत्र अर्थ ये दोनों जर सम्मिलित होते है तर इनसे समस्त भावा का-पदार्थो के स्वरूप का ज्ञान होने लगता है जो न केवल सूत्र से सा य है और न केवल अर्थ से। इससे विशिष्ट भावो की अर्थात्-अभ्यवसायी की विशिष्ट शुद्धि होती है। इसलिये सुत्र और अर्थ इन दोनों की अपेक्षा तदुभय प्रधान कहा गया है और इसीलिये केवल सूत्रधारी अथवा केवल अर्थधारी को अपेक्षा तदुभयधारी की सेवा करने वाल के महानिर्जरा होती है। इस तरह तेवीसवी गाथा का अर्थ सक्षेप से सपूर्ण हुआ विस्तार से अर्थ अन्य शास्त्रो से समझना चाहिये ॥२३॥
नवमा द्वार सम्पूर्ण એનાથી શ્રીખડ નામને એક અપૂર્વ મધર પદાર્થ બને છે જેને સ્વાદ ન દહી જે હોય છે અને ન તો સાકર જે પર તુ આ બનેથી જુદી જ જાતની માદ હોય છે. આવી જ રીતે સૂત્ર અને અર્થ એ બને જ્યારે સમ્મિલિત હોય છે, ત્યારે એનાથી સમસ્ત ભાન-પદાર્થોના સ્વરૂપનું જ્ઞાન થવા લાગે છે જે ન કેવળ સૂત્રથી સાધ્ય છે અને ન કેવળ અર્થથી એનાથી વિશિષ્ટ ભાવાના અર્થાત–અધ્યવસાયની વિશિષ્ટ શદ્ધિ થાય છે આ માટે સૂત્ર અને અર્થે આ બનેની અપેક્ષા તદુભવ પ્રધાન કહેવામાં આવેલ છે અને એજ માટે કેવળ સૂર ધારી અથવા કેવળ અર્થ ધારીની અપેક્ષા તદુભધારીની સેવા કરવાવાળાની મહા નિર્જરા થાય છેઆ રીતે તેવીસમી ગાથાને અથ સ થેપથી સ પૂર્ણ થયા વિસ્તારથી અર્થ અન્ય શાથી સમજવા જોઈએ ૨૩
નવમુ દ્વાર સંપૂર્ણ