Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४
उत्तराध्ययनसूत्रे यदि वेदनाया सत्या मा माणदण्ड कर्तु कर्मचारिभ्य आता न ददासि, वहि तवाक्षिणी अअयामि । राज्ञा करितम्-नाह तर माणदण्ड कर्तुमाज्ञापयिष्यामि । तदा राज्ञोऽक्ष्णोरजन वैद्यः कृतवान् । अञ्जितयोरक्ष्णोस्तीनवरा वेदना जाता। तदा राज्ञा निगदितम्-'अनेनाक्षिणी मम पीडिते, अत एन मारय ' इत्याना स्वकर्मचारिणः मति दत्तवान् । तैः कर्मचारिमिस्तस्य रातो हितकर विज्ञाय वैद्यः प्रच्छन्नः स्थापितः । मुहूर्तान्तरेण राज्ञो वेदना उपशान्ताः, अक्षिणी रोगरहिते दिव्ये दिव्यज्योतिष्मती सजाते । तदा राज्ञा वैद्यः स्मृतः । राजर्मचारिभिरानीय समर्पितो वैद्यः सत्कारित समानितश्च । यथा तस्य राज्ञस्वरकालदु सहमपि गुटिकाभन क्रमेण चक्षुपो नैरुज्यकरणात् परिणामसुन्दर समजनि, एव भवतामपि स्मारणादिक खरपीडा होती है। यदि आप वेदना होने पर अपने कर्मचारियों को मुझे प्राणदण्ड देने की आज्ञा न करे तो में आपकी आखों में उन गोलियों को आज सकता है। राजाने वैद्य की बात सुन कर उसे अभय करने का वचन दे दिया । वैद्य ने भी गोलियो को घिस कर राजा की आखों में आज दिया । आजते ही राजा की आखों में तीव्रतर दुःसह वेदना होने लगी। उस वेदना से पीडित होकर राजा ने उसे मारने की आज्ञा दे दी। कर्म चारियों ने उसे राजा का हितकारी मान कर एक जगह छिपा दिया और मारा नहीं। कुछ समय के बाद वेदना शात हो गई और आखें रोग रहित हो गई । राजा ने प्रसन्न होकर उस वैद्य को याद किया तय कर्मचारियों ने उस वैद्य को लाकर हाजर किया। राजा ने उसको खूब आदर सत्कार करके विसर्जित किया। मतलब इस दृष्टान्त का यह है कि जिस प्रकार उस राजा के लिये दुःसह भी એક ઘડી સુધી ઘણું જ અસહા વેદના થાય છે વેદના થવાથી આપ આપના કર્મચારીઓ દ્વારા મને પ્રાણુદડ દેવાની આજ્ઞા ન કરે તે હું આપની આખામાં એ ગોળીએ આજવા ઈચ્છું છુ રાજાએ વૈદની વાત સાંભળીને તેને અભય કરવાનું વચન આપ્યુ વધે પણ ગોળીઓને ઘસીને રાજાની આખમા આજી દીધી આજતા જ રાજાની આખોમા તીવ્રતર ૬ સહ વેદના થવા લાગી, આ વેદનાથી વ્યાકુળ બની રાજાએ તેને મારવાની આજ્ઞા આપી કર્મચારીઓએ તેને રાજાને હિતકારી માની એક જગ્યાએ છુપાવી દીધો અને માર્યો નહી થોડા સમય પછી વેદના શાન્ત થઈ અને આ રોગ રહિત બની રાજાએ પ્રસન્ન થઈને તે વૈદ્યને યાદ કર્યો ત્યારે કર્મચારીઓએ તે વૈદ્યને લાવીને હાજર કર્યો રાજાએ તેને ખૂબ આદરસત્કાર કરીને વિદાય આપી આ દષ્ટાતને સાર એ છેકે, રાજ માટે દુ સહ એવી આખેની પીડાનુ ગુટિકાના અજનથી શમન થયુ