Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराभ्ययनसूत्रे फटुफलो भवति । अपर च पाल्पार्थस्थादिसस! लोके गहीं जनयति, सर्व एवैते साधर एपभूता इति, तथा पापेऽनुमतिमुत्पादयति । अय भारः-यथारजापुञ्जो मणिगण मलिनयति, राहुश्चन्द्रमण्डलमभामपर्पयति, लोभः सर्वगुणगण विनाशयति, हेमन्तः कमलपन मलीनयति, तथा-सुद्रससर्गः शान्त्यादिगुणगण मलिनयति, लत्यादिप्रभावमपर्पयति, तपःसयमजनितमहत्च पिनाशयति, दशविधधर्म प्रलीनयति, तस्मात् शुद्रससर्गः परिवर्तनीय इति । साथ अपने मूल से मिला रहने पर कटुकफल देने लगता है। यह यात प्रसिद्ध है । इसलिये ससर्ग के दोप से जैसे आम्र निम्बभाव को प्राप्त होकर कडवे फल देने लगता है उसी प्रकार आत्मार्थी साधुजन भी बाल पार्श्वस्थादि के सगति से स्वाचार भ्रष्ट हो जाते है। आम्र पर नीमका ही प्रभाव पड़ता है-नीम पर आम का नहीं-कारण कि बुरी वस्तु का ही अधिक प्रभाव पडा करता है और वही वस्तु दूसरो को जल्दी अपने अनुरूप परिणमा लेती है-यह एक स्वाभाविक बात है । यह तो आखोदेखी वाते हैं कि धूलि का पुज मणिगणको भी मलिन बना देता है । राहुचन्द्रमडल की प्रभा का अपकर्पक होता है, लोभ समस्त सद्गुणोंका लोपक होता है । हेमन्त ऋतु कमलवन को दग्ध कर देता है। इसी तरह यह भी मानने में कोई आपत्ति नहीं है कि क्षुद्रजनो का ससर्ग भी साधुजनो के शाति आदि गुणगणो को मलिन बना देता है। उनके प्राप्त-प्रभाव को कम कर देता है। तप एव सयम કડવા ફળ આપવા લાગે છે આ વાત પ્રસિદ્ધ છે. આ માટે સ સર્ગના - દેષથી જેમ આબે લીમડાના ભાવને પામી કડવા ફળ આપનાર બને છે એ જ રીતે આત્માથી સાધુજન પણ બાળ પાર્થસ્થાદિના સગથી સ્વાચારભ્રષ્ટ બની જાય છે આબા ઉપર લીમડાને જ પ્રભાવ પડે છે, લીમડા ઉપર આખાને નહી કારણ કે ખરાબ વસ્તુને અધિક પ્રભાવ પડે છે અને વસ્તુ બીજાઓને જલ્દી પિતાના જેવી બનાવે છેઆ એક સ્વાભાવિક વાત છે આ તે આખે જોયેલી વાત છે કે ધુળને વટેળ મણીઓને પણ મલીન બનાવી દે છે રાહ ચદ્ર મડળ તેજને ઢાકી દે છે લોભ સમસ્ત સદ્દગુણોને લેપનાર હોય છે હેમન્ત કમળ વનને બાળી નાખે છેઆ રીતે એ માનવામાં કઈ અયુક્તિ નથી કે ક્ષુદ્રજનેને સસમાં પણ સાધુજનેના શાન્તી આદિ ગુણોને મલીન બનાવી દે છે એના પ્રાપ્ત પ્રભાવને ઓછું કરે છે, તપ અને