Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८८
उत्तराध्ययनले ततः स इभ्यपुनो भाग्यशेन लघुकर्मणा च भारश्रमणो जातः, तदानीं तस्येभ्यपुनस्य लोचे कृते सति "मम प्राज्यवास्तु" इति परिणामः सम्पन्नः, ततो __ रजोहरणसदोरकमुखास्त्रिकादिभिः साधुप धृत्वा द्रव्यभारतः सयतो जातः।
ततोऽसौ गृहीतमनज्यः शिष्यो गुरुमब्रवीत्-भदन्त ! अन्यत्र नामः, अत्र मम को हाथ में लेकर जबर्दस्ती उसके केशों का लुचन कर दिया। मित्रों ने यह देखकर समझा कि कही रमारी भी यही हालत न रो जाय-रमें भी जबर्दस्ती से दीक्षित न बना दिया जाय-इस डरसे वे सय के सप वहा से शीघ्र भाग गये।
उस समय वह श्रेष्ठिपुत्र भाग्य के उदय से एव लघुकर्म के प्रभाव से भावभ्रमण बन गया था। क्यों कि जिस समय आचार्यमहाराजने उसके केशोका लुचन किया था उस समय उसके चित्त मे यही परिणाम हो गया था कि मेरी दीक्षा ही हो जाय तो सर्व सुन्दर है।" इस परिणाम विशिष्ट-भाव श्रमण अवस्था सपन्न-उस इभ्यपुत्र के लिये आचार्य महाराज ने केशलुचन करने के बाद ही रजोहरण एव सदोरक मुखवस्त्रिका प्रदान करदी-इससे वह यथार्थ में द्रव्यरूप से भी साधु वेषसे सुशोभित होने लगा। इस प्रकार द्रव्य एव भाव से सयत अवस्था को धारण किये हुए-उस नवीन शिष्य ने गुरुमहाराज से कहा कि हे भदन्त । चलो अब यहा से दूसरी जगह चलें। नहीं तो मेरे લઈને જબરજસ્તીથી તેના વાળને લેચ કર્યો મિત્ર આ જોઈને એવુ સમજ્યા કે અમારી પણ આવી હાલત ન થઈ જાય અમને પણ જબરજસ્તીથી દીક્ષીત ન બનાવાય આવા ડરથી તેઓ સઘળા ત્યાથી તુરતજ ભાગી ગયા
તે સમય શ્રેષ્ઠી પુત્ર ભાગ્યના ઉદયથી તેમજ લઘુ કર્મના પ્રભાવથી ભાવશ્રમણ બની ગયો હતો કેમકે જે સમય આચાર્ય મહારાજે તેના વાળને લોચ કર્યો ત્યારે તે સમયે તેના ચિત્તમા એ જ પરિણામ થઈ ગયુ હતુ કે મને દીક્ષા અપાય તે તે સર્વ સુન્દર છે આ પરિણામ વિશિષ્ટ–ભાવશ્રમણ અવસ્થા સપન–તે ઈભ્ય પુત્ર માટે આચાર્ય મહારાજે કેશને લોચ ક્યો પછી રજોહરણ અને દેરા સાથેની મુખવસ્ત્રિકા આપી આથી યથાર્થમા દ્રવ્ય રૂપથી પણ સાધુ વેશથી સુશોભિત બની રહ્યો આ પ્રકારે દ્રવ્ય અને ભાવથી સયત અવસ્થાને ધારણ કરીને એ નવીન શિષ્ય ગુરુમહારાજને કહ્યું કે હે ભદન્ત ! ચાલો હવે અહિંથી બીજા સ્થળે જઈએ નહી તે મારા બધુ