Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १ गा १० क्रोधवशतो मृपावादादिनिपेध, ७१ पालने का आदेश है । वहभापण मे अथवा विना विचार किये भाषण में न तो साधु के मूलगुणरूप इस समिति का ही पालन होता है और न गुप्ति का ही । इसीलिये पहुभाषण मे "घहत दोप है" अन्यत्र भी ऐसा ही कहा है
बहुभाषणमुन्माद स्वाध्यायध्यानभजन कुस्ते। अहितमनयंकर तत् , भवति च पीटाकर नितराम् ॥१॥ बहुभापणात् द्वितीय नश्यति, तावन्महाव्रत तस्मात् । स्यादेव कम पधस्तस्माद् दीर्घाध्वससारः ॥२॥
यत्त आलजालरूप वकवाद करने वालोंके उन्माद रोग हो जाता है। साधु के स्वाध्याय एब ध्यान में विघ्न पडता है-स्वाध्याय ध्यान नष्ट हो जाते है। पहुभापण से अनेक अनर्थ होते है। ज्यादा इस विषय मे और क्या कहा जाय साधु का इस हालत में द्वितीय सत्यमहाव्रत भी खडित हो जाता है अतः यहभापीके कर्म बहुत वन्धते है और वह दीर्घ ससारी होकर ससार मे परिभ्रमण करता है।
"कालेण" इस पद से सूत्रकार साधु का क्या कर्तव्य है यह चात दिखलाते हैं। वे कहते ह कि साधु को प्रथम पौरुपी मे स्वाध्याय સમિતિ અને વચનગુપ્તિ પાળવાને આદેશ છે બહુ ભાષણમાં અથવા વિચાર કર્યા વગરના ભાષણમાં ન તે સાધુના મુળગુણ ૩૫ એ સમિતિનું પાલન થાય છે અને ન ગુપ્તિનુ પણ આ માટે બહુ ભાષણમા “ઘણે દેપ છે” બીજામાં પણ તેમજ કહ્યું છે
वहुभापणमुन्मार स्वाध्यायध्यानभजन कुरुते । अहितमनर्थकर तत् भवति च पीडाकर नितराम् ॥शा वहुभापणात् द्वितीय नश्यति तावन्महाव्रत तस्मात् । स्यादेव कर्मवधस्तस्मात् दीर्घाध्वससार ॥२॥
આલ જાલરૂપ વધુ બકવાદ કરવાવાળાને ઉન્માદ રોગ થઈ આવે છે “માધુના સ્વાધ્યાય અને ધ્યાનમાં વિન પડે છે–ખ્વાધ્યાય ધ્યાન ન થઈ જાય છે બહુ ભાષણથી અનેક અનર્થ થાય છે આ વિષયમાં વધુ શુ કહેવાય ખાધુનું આ હાલતમાં બીજુ સત્ય મહાવ્રત પણ ખડિત થઈ જાય છે એટલે બહુભાષીના કર્મ વધુ બધાય છે અને તે દીર્ઘ સચારી બની સસારમાં પરિભ્રમણ કરે છે
“कालेण" २॥ ५६या सूत्रता साधुनु शु उतव्य छ मा पात मतावे છે, તેઓ કહે છે કે સાધુને પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કર જોઈએ પછી