Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १ गा ८ विनयप्राप्तेरुपाय
प्रशमसरःशोषणे प्रचण्डमार्तण्ड किरणरूपाणि भ्रमोत्पादने मृगतृष्णास्वरूपाणि,
६१
श्रद्धा जाग्रत हुए विना जीवको आत्म कल्याण का मार्ग दिखलाई नही देता है । अतः वह पतित होकर अनत ससारी हो जाता है । इसीलिये लौकिक शास्त्रोका अध्ययन वर्जनीय बतलाया गया है यदि इस भावना से उनका अध्ययन किया जाय कि देख कि वीतराग प्ररूपित शास्त्रो मे और इनके उपदेश मे कितना भेद है तो इस स्थिति मे ज्ञानी को अनेकान्त शासन पर और अधिक दृढ श्रद्धा बढ़ जाती है । क्यो कि सच्चे मणिकी कीमत तो झूठे मणि के देखने से ही होती है। सच्चे मणिका परिचायक झूठामणि ही हुआ करता है । इसीलिये टीकाकार ने इन्हे महाव्रत रूप पर्वत के भेदन करने मे वज्रकी उपमा दी है । दावानल जिस प्रकार वन को भस्म करने में ढील नहीं करता उसी प्रकार निरर्थक शास्त्रों का अध्ययन भी मोक्षाभिलापिओ के तप और सयमरूप उद्यान को नाश करता है । जिस प्रकार ग्रीष्मकाल का प्रखर आतप - धूप सरोवर को शोषण करता है उसी प्रकार ये मोक्षमार्ग के उपदेश से विहीन शास्त्र भी मोक्षाभिलावी के प्रशमभावको शुष्क करने में जरा सी भी कमर नही रखते है । मृगतृष्णा जिस प्रकार मृगो को
વિના જીવને આત્મકલ્યાણના માર્ગ મળતા નથી એટલે તે પતિત મની અનત મારી થઈ જાય છે આ માટે લૌકિક શાસ્ત્રોનુ અધ્યયન વજ્રનીય પતાવવામા આવેલ છે જો એ ભાવનાથી તેનુ અધ્યયન કરવામા આવે કે જોઉ વિતરાગ પ્રરૂપિત શાસ્ત્રોમા અને એમના ઉપદેશમા કેટલેા ભેદ છે તે આ સ્થિતિમા જ્ઞાનીને અનેકાન્ત શાસન પર વધુ દ્રઢ શ્રદ્ધા બેસી જાય છે કેમકે સાચા મણિની કિમત તે જુડા મણીને જોવાથી જ થાય છે સાચા મણીને ઓળખાવનાર ખોટા મણી જ હોય છે આ માટે ટીકાકારે તેને મહાકતરૂપ પર્વાંતનુ ભેદન કરનારા વની ઉપમા આપી છે દાવાનળ જે રીતે વનને ભસ્મ કરવામા ઢીલ કરતા નથી, તેવી જ રીતે નિર ર્થં શાસ્ત્રોનુ અધ્યયન પણ મેાક્ષાલિલાષિઓના તપ અને સયમરૂપ ઉદ્યાનને નાશ કરે છે જે પ્રકાર ગ્રીષ્મકાળના પ્રખર આતાપ સરાવનુ સારાણ કરે છે તેવા પ્રકારે મેાક્ષમાના ઉપદેશથી વિહિન શાસ્ત્ર પણ મેક્ષ અભિલાષિના પ્રશમભાવને શુષ્ક કરવામા સર રાખતા નથી મૃગજળ જેવા પ્રકારે મૃગાને